________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
લંછન જસ છાગ છે કેવલ જ્ઞાનાદિક ગુણ, પ્રણમે ધરી રાગ.
૨. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય ! પવિજ્ય કહે પ્રણમી, ભાવે શ્રી જિનરાય. . ૩
કહે કંથ જિદ મવાલ દયાનિધિ સેવન અરદાસ સુણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણે; બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણાદિ કલેશ ઘણો, અબ તારક તાર કૃપાપર સાહિબ સેવક જાણીને છે આપણે. ૧૭
થાય, કુંથુજિન નાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ ! એહને તજે સાથ, બાવલ દીયે બાથ ! તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ છે
છે અથ શ્રી અરનાથ ત્યવંદન છે
નાગપુરે અરજિનવરૂ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમીયે, ભવિ જન સુખ કદ, આ ૧. લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીસ છે સહસ ચારાથી વરનું, આય જસ ગીશ. ૧૨ ! અરજ અજર અજ જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ છે તસ પદ પવા અલંબતાં, લહીએ પદ નિરવાણ. ૩
અર દેવ દેવ કરે નર સેવ સર્વ દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ધનાધન નીર રે ભવિ માનસ માને ભૂરી લે, સુદર્શન
જ
છે
For Private And Personal Use Only