________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
છે અથ શ્રી પદ્મપ્રભ
ત્યવંદન છે
કસબીપુર રાજિયે, ધર નરપતિ તાય છે. પાપ્રભુ પ્રભુતામયી, સુસિમા જસ માય. ૧. ત્રીશ લાખ પુરવ તણું, જિન આયુ પાલી છે ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાલી. છે ૨છે પદ્મ લંછન પરમેશ્વરૂ એ, જિનપદ પવની સેવ છે પદ્યવિજય કહે કીએિ , ભવિજન સહુ નિતમેવ. ૩ ઇતિ
હસંપાદ તુલ્ય રંગ રતિ અધ રાગ રંગ અઢીશે ધનુષ ચંગ દેહ પ્રમાણ છે, ઉગતે દિjદ રંગ લાલ કેસુ કૂલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગકેરે વાન હે; ગગકે તરંગ રંગ દેવનાથહિ અભંગ જ્ઞાનકે વિશાલ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુ સ્વામી ધીંગ દીજીએ સુમતિ સંગ પકે ભાણ હે. ૬
થાય * અઢીશે ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસિમા જસ માયા, શુક્લ જે ધ્યાન થાય છેકેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મેક્ષ નગરે સધાયા. ૧ ઈતિ
છે અથ શ્રી સુપાર્શ્વજિન ચૈત્યવંદન |
શ્રી સુપાસ જિણુંદ પાસ, ટાલ્યો ભવ કેરો છે પૃથિવી માત ઉરે , તે નાથ હમેરે. ૧. પ્રતિતિ સુત સુંદર, વણારસી રાય છે વીસ લાખ પુરવ તણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ
For Private And Personal Use Only