________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિ દરેક ઉપરના થાય જાટા તથા છુટક થય પ્રમાણે દરેકમાં સમજવી.
પ્ર
એહ સંભવનાથ અનાથકે નાથ મુગતિ કે સાથ મિલ્ય પ્રભુ મેરે, ભદધિ પાજ ગરીબનિવાજ સબે શિરતાજ નિવારતા ફેર, જિતારિક જાત સુસેને માત નમે નર જાત મિલી બહુ ઘેરો, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ જિતાનિ નાથ હું સેવક તેરે. ૩
તાવિક ન
ધર બહુ
થાય
સંભવ સુખદાતા, જેહ માં વિખ્યાતા, ૫, જીવના ત્રાતા, આપતા સુખશાતા માતાને જાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દેહગ વાતા, જાસ નામે પલાતા. ૧
છે અથ શ્રી અભિનંદન ચિત્યવંદન !
નદન સંવર રાયને, ચેથા અભિનંદન ! કપિ લઇન વંદન કરે, ભવ દુઃખ નિદન ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિનરાય છે સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય.
૨૫ વિનિતા વાસી વદીયે એ, આયુ લખ પચાસ પુરવ તસ પદ પદ્ધને, નમતાં શિવપુર વાસ. એ ૩
અભિનંદન સ્વામ લીધે જસ નામ સરે સવુિં કામ ભવિક. તણું, વિનીતા જસ ગામ સ્વિાસ કે કામ કરે ગુણામ નદિ ઘણા
For Private And Personal Use Only