________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
પુરવ તણું, પાલ્ય જિણે આય છે ગજલંછન છન નહિ, પ્રણમે સુરરાય છે સાડાચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દે ! પાદ પદ્મ તસ પ્રણમી, જિમ લહીએ શિવ ગેહ. ૧
અજિત જિર્ણોદ દયાલ મયાલ વિશાલ કૃપાલ નયન જુગ', અનુપમ ગાલ મહાયુગ ચાલ સુભાલ સુજાનગ બહુ જુગ, મનુષ્યમે લીહ મુનિસરસિહ અબીહ નિરીહ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભત્તિ નમે જિનનાથ ભલી જુગતિ. ૨
પછી નમુહુર્ણ, અરિહંત ચેઈ કહી એક નવકારને કાઉ૦ કરી પારી નëત કહી થાય કહેવી – તે આ
વિજ્યા સુત વદે, સૈજથી ન્યુ દિણદો, શિતલતાએ ચંદો, ધીરતાએ ગિ રિંદે મુખ જિમ અરવિંદો, જાસ સેવે સ રિંદે, લહે પરમાણંદો, સેવના સુખ કદી. ૧
પછી ઉભા ઉભા અર્ધા જયવીયરાય કહેવા.
ખમા ઈચ્છોશ્રી સંભવનાથ રાધનાથ” ત્યવંદન ક? ઈચ્છે, કહી આ ચિત્યવંદન કહેવું.
છે અથ શ્રી સંભવનાથ ચિત્યવંદન |
સાવથી નયરી ધણું, શ્રી સંભવનાથ છે જિતારી નૃપ નંદને, ચલવે શિવ સાથ છે સેના નંદન અંદને, પૂજે નવ અગે છે ચારશે ધનુષનું દેહમાન, પ્રણમે મન રંગે છે સાઠ લાખ પૂરવા તણું એ, જિનવર ઉત્તમ આય છે તુરગ સંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય. આ ૩ છે
For Private And Personal Use Only