SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ સુરનર પરષદા આગ, ભાખે શ્રી સુત જાણ નાણ થકી ગ જાણિએ દ્રવ્યાદિક ચૌઠાણ. તે મૃત જ્ઞાનને પુજીએ, દીપ ધૂપ મને હાર; વીર આગમ અવિચળ રહે, વરસ એકવીશ હજાર. ૭ દીવાલીનું ગરણું. ૧ શ્રી મહાવીર સ્વામિ સર્વત્તાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામિ પારગતાય નમઃ ૩ શ્રી ગૌતમ સ્વામિ સર્વજ્ઞાય નમઃ એ ત્રણ પદની નવકારવાલી વીશ વીશ ગણવી. શ્રી દીવાળી દેવનંદન વિધિ પ્રારંભ. મહાવીર સ્વામી વિવંદન વિધિ. પ્રથમ સ્થાપના સ્થાપી, ઈરિયાવહિય પડિકામિ – આ ચૈત્યવંદન કરવું, અથ પ્રથમ ચયવંદન, વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભા, કાર્તિક અમાવાસ્યા યણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાહિં, સોલ પર દેઈ દેશના પહત્યા મુક્તિ મઝાર. નિત્ય દીવાળી નય કહે, મલિયા નૃપતિ અઢાર. પછી નમુહુર્ણ કહી પાધરા અધ વીયરાય કહેવા. પછી ખમા દેઈ આ ચૈત્યવંદન કરવું. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy