________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
'૧૭૭
એ પ્રમાણે ધર્મરાજાને સ્વરાજયપર બેસાડી કુમારપાળે ધર્મશાળામાં આવી ગુરૂમહારાજને વંદનપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તેથી પ્રસન્ન થઈ તેમણે આશીર્વાદ આપ્યું કે, “હે ચૌલુક્ય, ધર્મરાજાએ તમને સત્પાત્ર જાણી તમારી વેરે પિતાની પુત્રી કૃપાસુંદરી પરણાવી તે સંબંધને લીધે જગતમાં તમારી ઘણી પ્રશંસા થાય છે. તમે પણ તે ઉપકારનું સ્મરણ કરી અતિ બલિષ્ઠ મેહ રિપુને હરાવી ધર્મરાજાને રાજયાસન મેળવી આપ્યું માટે તમે ચિરકાળ સુખી રહે."
ગુરુના એ આશીર્વચનથી પ્રસન્ન થઈ કુમારપાળ પિતાને મહેલે ગયે.
For Private and Personal Use Only