________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
A
ભાગ ચૈતમા
कुर्वन् शुद्धमनाः स्वयं परजनैस्तां कारयन् भूतले । भूयास्त्वं जगदेकमस्तकमणि लोकोत्तर ( ? ) पौरुषः ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૩૪
“ એ રીતે હૈ કુમાર નૃપતિ, ધર્મનું ખરૂં જીવિત જે જીવયા તે સર્વત્ર પ્રતિપાદન કરેલી છે એવું તમારા મનમાં સારી રીતે સમજીને તમે શુદ્ધ મનથી પાતે પાળી અને બીજા પાસે તે ધ્યાને પળાવી લૉકાત્તર પરાક્રમવાળા જગતમાં એક શિરોમણિ થાઓ. ”