________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
કહેલા સ્વરૂપવાળા ઉગ્ર કુલોમાં (માલુટનૈસુ વા) ભોગ કુલોમાં (રાયગ્ન-ધ્યાન-નાક-ય-રિવંટનૈસુ | રા) રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાત કુલોમાં એટલે શ્રીઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિયોના કુલોમાં, ક્ષત્રિયકુલોમાં, હરિવંશકુલોમાં (વેસુ વા તપૂરેસુ વિસુઇગાવુન્નવંસુ વા) તથા બીજા પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા, અને શુદ્ધકુલવાળા વંશોમાં - | (વાવ રિરિ રેમાસુ પાત્રેમાસુ) યાવત્ રાજય કરતા હોય, રાજયલક્ષ્મી ભોગવતા હોય એવા | કુલોમાં (સાહિરાવિત્તy) મૂકવા જોઈએ. (તે સે વ્રતુ મમ વિ) તેથી મારે પણ એમ કરવું યુક્ત છે કે - (સમi ભાવે મહાવીર પરમતિથથરે પુષ્યતિત્થરનિદ) શ્રી ઋષભદેવ વિગેરે પૂર્વ તીર્થકરોએ કહેલા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન્ મહાવીરને (માણવું ગામો નારા) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (સમસ્ત માણસ ઢોડાનસપુસ મરિયાઇ સેવાતા મહિg ગાલ્લંઘસત્તા લુછી) કોડાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની. ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખમાંથી (ત્તિવુંમે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નાથાલે રિયા) શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિય વિશેષોની મધ્યમાં થયેલા સિદ્ધત્યા
રયર સવાર મારિયાતિસતU રિયાળ વસિસત્તા સિ) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ
For Private and Personal Use Only