________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
નહિ. એટલે કે કદાચિત કર્મના ઉદયથી તીર્થકર વિગેરે તુચ્છાદિ કુલોમાં ગર્ભપણે આવે, એવું અચ્છેરારૂપ | બને, પરન્તુ જન્મ તો કોઈ પણ વખત થયો નથી, થતો નથી, તેમ થશે પણ નહિ. //૧૯ો
(૩૪થે સમને માd મહાવીરુ આ શ્રમણ ભગવાનું મહાવીર (ગંગુઠ્ઠીવે સી) જંબુદ્વીપ નામના દ્વીપને | વિષે (મા વા) ભરતક્ષેત્રમાં (મહાકુંડામે નયબ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં (૩મત્તરસ માણUારસ
રોડાનસપુત્તર મારિયા રેવાતા માદg ગાલ્લંઘરસત્તા, સુસ) કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિષે (જન્મત્ત, વર્ષો) ગર્ભપણે ઉત્પન્ન થયા છે /૨વા
(તે ગમે તેવું-પક્યુપન્ન-મUTTયા સા સેવિંલાળ રેવરા) તેથી દેવોના ઇન્દ્ર દેવોના રાજા એવા શક્રો; કે જે શક્રો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાન કાળમાં વિદ્યમાન છે, અને ભવિષ્યકાળમાં થશે, તેઓનો એવો આચાર છે કે – (૩ર૪તે માવંતે) ભગવાન્ અરિહંતોને (તટપરેટિંતો તનેહિંતો વા) પૂર્વે | કહેલા સ્વરૂપ વાળા શૂદ્ર કુલો (વંત-તુચ્છ--મિવશવાન-વિંદવાયુનેડિંતો વા) અધમકુલો, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક અને કૃપણકુલો થકી (માઢયુનેëિતો વા) તથા બ્રાહ્મણકુલો થકી (તપાસુમાયુનેસુ વ) પૂર્વે
For Private and Personal Use Only