________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
ત્યાર પછી અનુયોગને ધારણ કરનારા, ધીર, મતિના સાગર, મહા સત્ત્વશાલી, અને વત્સ ગોત્રવાલા મિ એવા સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું .૧૨
तत्तो य नाण-दंसण-चस्ति-तवसुट्ठियं गुणमहंतं । थेरं कुमारधम्म, वंदामि गणिं गुणोवेयं (॥१३॥)
ત્યાર પછી; જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે સારી રીતે સ્થિર રહેલા, અને ગુણો વડે મોટા, એવા ગુણવંત સ્થવિર કુમારધર્મ ગણિને વંદન કરું છું Il૧૩. સુરત્યયનમણિ, અમ-રમ-મદુવાદિ સંપન્નો દ્વમાસમ, વાસવગુત્તે પળવયમ (ll૪ll) coોરરૂષll
સૂત્ર અને અર્થ રૂપ રત્નથી ભરેલા, ક્ષમા, દમ અને માર્દવગુણ વડે યુક્ત અને કાશ્યપ ગોત્રવાળા એવા દેવદ્વિગણિ ક્ષમાશ્રમણને વંદન કરું છું ૧૪ોણા “પુમિ-રિમા Mો, મં િવદ્ધમાહિત્યમાં ૪ વિદિશા જિ--રાધેરાવતી રત્ત શા”
રૂતિ વિરાવર્તી દ્વિતીયા વાવના | ॥ इति महोपाध्याय श्री शान्तिविजयगणिशिष्य-पण्डित-श्रीखीमाविजयगणिविरचितकल्पबालावबोधेऽष्टमं व्याक्यानम् ।।
॥ श्री कल्पसूत्राऽष्टमं व्याख्यानं समाप्तम् ।।
૫૬૯
For Private and Personal Use Only