SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra . www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર મલિપિત્તશ્રી ઋષભદેવ પોતાના સો પુત્રોને સો રાજયો ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવાને તત્પર સપ્તમ થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે વ્યાખ્યાનમ્ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનતી કરી, તે સૂત્રકાર કહે છે - (પુનરિ તોતિર્દ વ ધ્વહિં ëિ વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો (તહિં ગાવ વયુિ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવતુ હૃદયને આલાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા છતા તથા પ્રભુની સ્તુતિ કરતા છતા બોલ્યા કે - “હે પ્રભુ ! આપ જય પામો, જય પામો, હે ભગવનું ! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ ! સકલ જગતના જીવોને હિતકર એવું કહી ધર્મતીર્થ પ્રવર્તાવો (સે તે વેવ સર્વ માળિયd) ઇત્યાદિ બાકીનું બધું શ્રીમહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ કહેવું. પ્રભુએ અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાલ જાણીને વાર્ષિકદાન પર આપ્યું. (ગાવ સા તાપ પરમાત્તા) યાવતુ પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી ઋષભદેવ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા ? તે કહે છે - (2 સે | જિહા પઢને મારે) જે આ ગ્રીષ્મકાલનો પ્રથમ માસ, (પઢને પવ-ચિત્તવદુત્વે) પહેલું પખવાડીયું, એટલે | ૪૮૩ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy