SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org સ્વજનો જય જય શબ્દ બોલે છે. (જ્ઞાવ-પરવળ નયરી! મળ્યું મોળ નિષ્ણરૂ) યાવત્-શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે. (નિચ્છિત્તા) નીકળીને (નેળેવ રેવય! ગુન્નાને) જ્યાં રૈવતક નામનું ઉદ્યાન છે (તેળેવ વાજી) ત્યાં આવે છે. (વાચ્છિત્તા) આવીને (ગોળવરપાયવર્સી મહે) અશોક નામના ઉત્તમ વૃક્ષની નીચે (સીય વેજ્ઞ) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિજ્ઞા) સ્થાપન કરાવીને (સીયાઓ પોરુન્નુરૂ) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પત્ત્વોòહિત્તા) નીચે ઉતરીને (સત્યમેવ) પોતાની મેળાએ જ (આમર-મન્નાનંગર ગોમુય) આભૂષણ માલા પ્રમુખ અલંકાર ઉતારે છે. (ગોમુત્તા) અલંકાર ઉતારીને (સયમેવ પંચમુયિં તોય રે) પોતાની મેળાએ જ પંચમુષ્ટિ લોચ કરે છે. (શ્તિા) પંચમુષ્ટિ લોચ કરીને (છટ્જેાં મત્તેનું અપળપળ) નિર્જલ એવા છટ્ઠ તપ વડે યુક્ત થઈ (ચિત્તžિ નવદ્ધત્તેજું નોધમુવાળÇÜ) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (ફ્ળ રેવસમાચ) એક દેવષ્ય વસ્ર ગ્રહણ કરીને (મેળ પુરિસસહસ્સેળ સદ્ધિ) એકહજાર પુરુષોની સાથે (મુંડે વિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (ઞાો) ગૃહવાસ થકી નીકળી (સળગારિયું વનપ) અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા ।।૧૭૩॥ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમં વ્યાખ્યાનમ્ ૪૪૪
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy