________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નગરને વિષે (સમુવિનય રજી) સમુદ્રવિજય રાજાની (મારિયાસિવાઇ સેવી) શિવાદેવી નામની ભાર્યાની સપ્તમ કુખને વિષે (પુવસ્તીવરત્તાંતસમસ) મધ્યરાત્રિમાં (વાવ-ચિત્તëિ યાવતું - ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો
વ્યાખ્યાનમુ. યોગ પ્રાપ્ત થતાં (ત્મત્તાવવયંને) ગર્ભપણે ઉત્પન્ન થયા. (સવં તદેવ સુવિઘાર્વસ-વિસિંહરાણશે ત્ય માળિયf) અહીં શિવાદેવી માતાએ ચૌદ સ્વપ્ન દેખવાં, કુબેરની આજ્ઞાથી તિર્યગુર્જુભક દેવોએ મહાનિધાનો ક્ષી આણવાં, વિગેરે શ્રી મહાવીર પ્રભુના સંબન્ધમાં પૂર્વે કહેલ પાઠ પ્રમાણે સર્વ વર્ણન કહેવું ૧૭૧TI.
(તે અને તે સમgi) તે કાલે અને તે સમયે ( રિ ) અર્ધનું શ્રીઅરિષ્ટનેમિ જન્મ્યા. આ શિવાદેવી માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે - (ને સે વાસા પામે માસે) જે આ વર્ષાકાલનો પહેલો માસ, (કુત્તે પદ્ધ-સાવાસુ) બીજું પખવાડીયું, એટલે (તસ ને સાવાસુસ પંપનીપવો ) શ્રાવણમાસના શુક્લ પખવાડીયાની પાંચમની રાત્રિને વિષે (નવરં માસામાં વહુપરિપુor) નવ માસ બરાબર સંપૂર્ણ થતાં (વાવ) યાવતુ અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં (
વિહિં નવ ગોમુવીurr) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે શિવાદેવીએ (મારો હાર પચાય) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ ? વિગેરે સર્વ શ્રીમહાવીર પ્રભુની પેઠે શ્રીનેમિનાથ પ્રભુના નામથી કહેવું, (ગમ સમુવિનયમનાવેલું
૪૨૫
For Private and Personal Use Only