________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આર્યદિન્ન વિગેરે (સોનસ સમસહિષ) સોલહ હજાર સાધુઓ હતા, (
૩સિયા સમાસંપયા દુલ્યા) સપ્તમ પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૧૬૧||
વ્યાખ્યાનમ્ (પાસ રિસાલાળીયસ) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (પુકજૂનાપામોવા) પુષ્પચૂલા વિગેરે (૩ઢતાં ઝિયા સહિસ્સી) આડત્રીસ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (૩ોસિયક્ષિણી Mયાસંપથી દુલ્યા) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૬૨ા.
(પાસક્સ i ર૩ પુરિસાવાય) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (સુવયપામોલ્લા) સુવ્રત વિગેરે (સમોવાસTI ) શ્રાવકો ( સંસદસ્સી વ િર સહસ્સા) એક લાખ અને ચોસઠ હજાર) હતા, (૩ોસિયા સમોવાસ સંપયા દુલ્યા) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૬all
(વાસિસ જે ૩૩ પુરિસાલાળીયસ) પુરુષપ્રધાન અર્ણન્ શ્રી પાર્શ્વનાથને (સુનંદ્રાપામોવા) સુનંદાવિગેરે (સમોવાસિયા) શ્રાવિકાઓ (તિત્તિ સાસહિતો સત્તાવીસ ૧ સહસ) ત્રણ લાખ અને સત્યાવીશ હજાર હતી, (કવોરિયા સમોવડિયા સંપથી દુલ્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I/૧૬૪ો.
(વાસ જ નો રસાલાળી) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (ઉદ્ધસયા ૧૩૬પુર્વ) ૪૧૯
For Private and Personal Use Only