________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (નાd-) યાવતુ-ભાષાસમિતિ, એષણા સમિતિ વિગેરે સમિતિવાળા, મનગુપ્તિ, NA સપ્તમ વચનગુપ્તિ અને કાયમુર્તિવાળા, વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારાં, તરીકે વ્યાખ્યાનમ્ આંતરિક અને બાહ્યવૃત્તિથી શાંત, ક્રોધ, માન, માયા અનો લોભ રહિત કોઈ પણ પ્રકારના પ્રતિબંધ રહિત, સુખ-દુઃખમાં સમાન દૃષ્ટિવાળા, અને કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલા પ્રભુ વિચરે છે. આવી રીતે અનુપમ એવા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે (૩ખા મારે મારી પોતાના આત્માને ભાવતા છતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેરીડું રાતિયા વિવંતા) ત્રાસી દિવસ વીતી ગયા. (૨૩રાસીસ રારિયર) અને ચોરાશીમાં દિવસની (વંતરા વારસ) મધ્યમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (ત્રે રે મિષ્ટાપ પઢને માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો મહિનો (દને પવિત્તવદુ) પહેલું પખવાડીયું, એટલે (તરસ ચિત્ત દુરસ પત્થીવ ) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની ચોથની તિથિને વિષે, (પુન્નષ્ઠાત્રસમસ) પ્રભાતકાલ સમયે પહેલા પહોરને વિષે (ઘાયરૂપાયવસ ) ધાતકી નામના વૃક્ષની નીચે (છ મત્તેને ૩ પાણgui) નિર્જલ એવા છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા પ્રભુને (વિસાહëિ નવેar નો મુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (ક્ષાપાંતરિયા, વટ્ટમારસ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે – શુક્લ ધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને
૧. ગુજરાતી ફાગણવદી ચોથને દિવસે.
૪૧૭
For Private and Personal Use Only