________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
Jal
(સમાસ માવો મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરના (સત્ત અંતેવાસિયા) સાતસો શિષ્યો (સિદ્ધા) મુક્તિ પામ્યા, (નાવ સળવુંવાટીના) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (૨૩ ૩mયાસારું સિદ્ધા) અને ચૌદસો સાધ્વીઓ મુક્તિ પામી II૧૪૪ll
(સમરસ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરને (૩ સયા પુત્તરોવવા ) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા આઠસો મુનિઓ હતા. એટલે કાલધર્મ પામી, અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યપણું પામી મોક્ષે જનારા આઠસો મુનિઓ હતા. તેઓ કેવા ? - (ગર્વજ્ઞાન) ગતિ એટલે આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણ વાળા, દિન્નાઈ) દેવભવમાં પણ કલ્યાણ વાળા, (૩ાાનેરિસમજી અને તેથી જ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં પણ કલ્યાણ વાળા, આવા પ્રકારના આઠસો મુનિઓ હતા. (૩ોસિયા મજુત્તરોવવાથi સંપયા દુલ્યા) પ્રભુને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૪પી. | (સમક્ષ જે માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (વિદા) પ્રકારની (શંતાડભૂમિ (ત્ય) અંતકૃભૂમિ' થઈ, એટલે મહાવીર પ્રભુના શાસનમાં મોક્ષમાર્ગીઓને મોક્ષ જવાને કાલ બે પ્રકારે
૧. સંસારનો જે અન્ન કરે-નાશ કરે એટલે મોક્ષ જાય તે અંતકૃત, તેઓની ભૂમિ એટલે કાલ.
૩૯૮
For Private and Personal Use Only