________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RS E- R
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ત્રણસો ચૌદપૂર્વી હતા, (
૩સિયા ૩૬પુન્નિસંપથ દુલ્યા પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I/૧૩૮
(સમાસ માવડો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (તેરસ સયા વોદિના મસપત્તા) અતિશયો એટલે આમર્ષોષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસો અવધિજ્ઞાનીઓ હતા, (૩ોસિયા ૩દિનાળિસંપા સુત્ય) પ્રભુને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ l/૧૩૯
(સમસ જે મને મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને સર સયા વર્તના સમન્નવરનાહંસારા) સંભિન્ન એટલે સંપૂર્ણ એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાતસો કેવલજ્ઞાનીઓ હતા, (૩ોસિયા વેતનાનું સંપા સુત્ય) પ્રભુને કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈI૧૪ના એક
(સમરસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સર સયા વેડા જેવા પિત્તા) દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત થયેલા એટલે દેવની ઋદ્ધિ વિમુર્તવાને સમર્થ એવા વૈક્રિયલબ્ધિવાળા સાતસો મુનિઓ હતા, (ઉરસિયા રેનિયસંપયા સુલ્યા) પ્રભુને વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી હતી I/૧૪૧|
૧. પ્રજ્ઞાપના સૂત્રમાં કેવલી અને શ્રુતકેવલીને તુલ્ય કહેલા છે, તેથી સર્વશની પેઠે સત્ય પ્રરૂપણા કરનારા.
૩૯૬
For Private and Personal Use Only