________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ.
જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો. ગ્રહો અઠ્યાસી છે, તેઓનાં નામ-અંગારક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, | આધુનિક', પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કવિતાનક°, કણસંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કાર્યોપગ" કબ્રક, અજકરક, ઇંદુભક, શંખ, શંખનાભ૧, શંખવભ, કંસ, કંસનામ, કંસવર્ણાભ, નીલ", નીલાવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મારશિ૦, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, "કાર્ય, વચ્ચે, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિગલ°, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, "અગસ્તિ, માણવક, કામસ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ9, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, પwઅગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક સૌવસ્તિક, વર્ધમાન°, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અવભાસ', શ્રેયસ્કર, ક્ષેમકર, આશંકર, પ્રશંકર અરજા^, વિરજા અશોક, વીતશોક, વિતત, વિવસ્ત્રષ, વિશાલ, શાલ, સુવ્ર, અનિવૃત્તિ, એકજટી, કિંજટી, કર, કરક, રાજા, અર્ગલ, પુષ્પ, ભાવ, અને કેતુ “I/૧૨
(નnfમાર ) જ્યારથી આરંભીને (સે વ્રુદyતે ક્રૂર સ્વભાવવાળો (ભાસરાસી મહાદેરોવાસસહસ્સઈિ અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ (સમાસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરના (ગમનવત્ત સંવંતે) જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો, તમારું ર ) ત્યારથી માંડીને !
૧. ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં.
૩૯૧
For Private and Personal Use Only