________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ji: મારી
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનનું
(નં ર ર જ સમો મા મહાવરુ જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર (વાઈલાઈ માદળી વાર્તધરસપુત્તા યુકિસિ મિત્તાણ વો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીને વિષે ગર્ભપણે “ આવ્યા, (ત ર = i સા સેવા માટft) તે રાત્રિને વિષે તે દેવાનંદા બ્રાહ્મણી (સળજ્ઞસિ સુરંગાર ગોદીમાળી ગોદીમાળtશયાને વિષે કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પ નિદ્રા કરતી છતી નિયાણી (થા) આગળ કહેવાશે એવા સ્વરૂપના (કરીને વન્ના) પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, સિવે ઘ) ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, (મંન્ને સરસરી) મંગલ કરનારા અને શોભા સહિત (૩૬ માસુમ પસિત્તા / રતુદ્ધા) ચૌદ મહાસ્વપ્ન દેખીને જાગી. (તે ગહ) તે આ પ્રમાણે -
(ગ-વદ-શ) હાથી, વૃષભ, સિંહ (મ) લક્ષ્મી (રામ--ળિય) પુષ્પની માલા, ચન્દ્ર, સૂર્ય (a jમ) ધ્વજા, કલશ, (૫૩મસ-સાજી પમ સરોવર, સમુદ્ર (વિમાન-મવUT) દેવવિમાન અથવા ભવન; જે તીર્થંકરનો જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન જુએ, અને જે તીર્થંકરનો જીવ નરકમાંથી આવે તેમની માતા ભવન જુએ ચપુત્રય-સિટિં ા) રત્નનો રાશિ, અને નિર્ધમ અગ્નિ જો.
(તy f સા હેવાલ મળt) ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી (મેયા ૩રાને વેન્ના) આવા
For Private and Personal Use Only