SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર ષષ્ઠ વ્યાખ્યાનમુ. કેવા પ્રકારનું કેવલજ્ઞાન અને કેવલ દર્શન? -( 37) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (૩ણુજી અનુપમ, (નિવાલા) કોઈપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે અલના ન પામે તેવું. (નિરીવર) સમસ્ત આવરણ રહિત, (સ) સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (પુ) સઘળા અવયવોથી સંપૂર્ણ, (વર્તવરના વંસને સમુu) એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું ૧૨૦ના (તણ જે સમજે માવે મહાવીરું ત્યાર પછી શ્રમણ ભગવાનું મહાવીર (૩ર ગા) અહંનું થયા એટલે અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, વળી કેવા? - (નિ) રાગ-દ્વેષને જીતવાવાળા, (વેવની) કેવલજ્ઞાનવાળા, (સન) પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણનારા, (સવાર) પદાર્થોના સઘળા સામાન્ય ધર્મોને જાણનારા (સવ-મજુથડસુરરસ તારા રિયા) દેવ મનુષ્ય અને અસુરો સહિત લોકના પર્યાયોને ઉપલક્ષણથી અલોકના પણ પર્યાયોને (બાપુ પાસ) જાણે છે, દેખે છે. (સંવત્નોઇ સનીવા) સર્વલોકમાં સર્વજીવોના (સામજી આગતિ એટલે આગમનને, અર્થાતુ, જે જે સ્થાનમાંથી ભવાંતર થકી જીવોનું આવવું થાય છે તેને; (7) મરીને જ્યાં ઉત્પન્ન થાય તે ગતિને, (હિ) તે ભવ સમ્બન્ધી આયુષ્યને અથવા કાયસ્થિતિને, () દેવલોકથી દેવોનું મનુષ્ય-તિર્યંચમાં જે અવતરવું તેને, (૩વવા) દેવ અને નારકીની ઉત્પત્તિને, (તવ મળો) તેઓ સમ્બન્ધી મનને, (માસિકં) મનમાં ચિંતવેલાને, (મુત્ત) અશનાદિ જ ૩૩૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy