________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.ebatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
આંતરિક અને, બાહ્ય એમ બન્ને વૃત્તિથી શાંત, (રિનિલુ) બન્ને વૃત્તિથી શાંત હોવાથી સર્વ સંતાપરહિત, (૩UTI) હિંસાદિ આશ્રદ્વારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મનાં બંધનથી રહિત, (૩) મમતા રહિત,
વ્યાખ્યાનમુ. (હિંદવો) દ્રવ્યાદિ રહિત, (છિન્ન થે) ત્યજી દીધું છે ગ્રન્થ એટલે સુવર્ણાદિ જેમણે એવા, નિરવનેવે) દ્રવ્યથી શરીરના મેલરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વાદિ રૂપ, મેલ રહિત હોવાથી-નિરુપલેપ એટલે દ્રવ્યમલ |ક્ષી અને ભાવમલ રહિત. હવે પ્રભુનું નિરુપલેપપણું, ઉપમાસહિત વિશેષણો દ્વારા દૃઢ કરે છે - (સપા ફુવ મુવતો) જલથી ન લીંપાતા કાંસાના પાત્રની જેમ સ્નેહથી ન લીંપાયેલા, (સંaો નિમ્બો) રંગ વિગેરેથી નહિ રંગાતા, શંખની પેઠે રાગાદિથી ન રંગાયેલા હોવાથી નિરંજન, ( ફુલ ૩૫રહયારું સર્વસ્થળે . ઉચિતપણે અમ્મલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અસ્મલિત વર્તવાથી જીવની પેઠે અસ્મલિત ગતિવાળા, કે ( ગામ નિરાહ્નવ) દેશ, ગામ, કુલવિગેરે કોઈના પણ આધારની અપેક્ષા રહિત હોવાથી આકાશની પેઠે ! આલંબન-આધાર રહિત, (વાડ મદિવ) કોઈ પણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુ પેઠે પ્રતિબંધને રહિત, (સારસનિર્ત સુદિયg) કાલુષ્યરહિત હોવાથી શરદઋતુના જલની પેઠે નિર્મલ હૃદયવાળા, (પુવMRપત્ત ૪ તિરુવન્નેવે) જલથી નહિ લીંપાતા કમલના પત્રની પેઠે સગાં-સંબંધીઓના સ્નેહથી અથવા કર્મથી ન લીંપાયેલા (ન્મો વર્જિVિ) ગ્રીવા અને ચાર પગ, એ પાંચે આંગને છુપાવી રાખતા કાચબાની
૩૨૭ |
For Private and Personal Use Only