________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૪૭
શ્રીમાન હેમચંદ્રસૂરિનું ઐતિહાસિક વિદ્યાજીવન આ લેખનું તેમણે યાવચંદ્રદિવાકર પર્વત ગુજરાતના ગૌરવને ટકાવનાર પાણિનીના વ્યાકરણ (સિદ્ધાંત કૌમુદી) ને નિસ્તેજ કરનાર, એક જ હાથે બનાવેલ, સવાલાખ શ્લેક પ્રમિત, સંસ્કૃત મહાવ્યાકરણ, પ્રસ્તુત દાવિંશિકાની ગંભીરતા તેને રચનાકાળ તથા તેમના સાહિત્યની મળતી સૂચિ આપવી.
તે પછી તેના ટીકાકારના વિષયમાં શેધ કરી તેમનું ઐતિહાસિક જીવન, તથા વિદ્વત્તા, સરળતા, નિપૂણતા, સભ્ય નિર્ણય અને તેમનું અન્ય સાહિત્ય કેટલું છે વિગેરે સપ્રમાણ લખવું.
For Private and Personal Use Only