SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશોવિજયજીના જીવન વિષે નવા પ્રકાશ ૪૬૧ માગશર આજ સુધી વિ. સં. ૧૭૪૫ તેમના સ્વર્ગવાસ સવત મનાતા હતા પણ આ ઉલ્લેખથી ૧૭૪૩ છે. વિક્રમ સ. ૧૭૪૫ શુદ્ધિ ૧૧ અમદાવાદમાં યશવિજયજીના એક શિષ્યથી યશોવિજય્ઝ ઉપાધ્યાયની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. મુજસવેલીના કર્તા મુજસવેલી ગુજરાતી ભાષામાં જુદી જુદી દૅશીઓમાં લખાએલા રાસ છે. કવિતા સાદી અને સહેલી છે. આના કર્તા કાંતિવિજયજી છે. તે અઢારમી સદીમાં થયા છે. સંભવતઃ શ્રી વિનયવિજયજીના જીવનકાળમાં તેમનું અસ્તિત્વ માનવામાં કષ્ટ હરકત નથી. આ ગ્રંથમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના જીવન વિષે ટુકમાં પણ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. જેમાં કેટલી ખાખતા નવી છે. જેમ જૈન સાધુ વેશ્વમાં રહી કાશીમાં ભણુવું, શ્રી નયવિજયજીની સાથે કાશી જવું વિગેરે. ગ્રંથ પાટણમાં અન્યા મુજસવેલીકાર લખે છે કે પાટણના સંધના આગ્રહથી મેં સુજસવેલી લખી છે, તેની છેલ્લી કવિતા છે. ઉત્તમ ગુણુ ઉદ્શાવતાં મ્હે પાવન કીધી છઠ્ઠા રે, ક્રાંતિ કહે જસવેલડી સુણાતાં હુ ધનધન દીહા રે । ઇતિ શ્રીમન મહે।પાધ્યાય શ્રી યાવિજયગણિરિચયે મુજસવેલિનામભાસ સ ંપૂર્ણ: For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy