________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
શ્રી યશેાવિજયજીના જીવન વિષે નવા પ્રકાશ
વિશારદ હતા. ન્યાયની જેમ પાતંજલ યેાગ નિષદ્, અધ્યાત્મસાર, અધ્યાત્મપરીક્ષા જેવા જેવા અલંકારના ગ્રંથા, છન્દચૂડામણિ જેવા શ્રી શખેશ્વર પાર્શ્વનાથ, શમીના પાર્શ્વનાથ જેવા સ્નાત્રકાવ્યના ગ્રંથા લખી પોતાની પ્રવીણતા દેખાડી છે.
સૂત્રવૃત્તિ, અધ્યાત્માપયાગના, કાવ્યપ્રકાસ ટીકા છાન્દસિક ગ્રંથ અને
અને ગાડી પાર્શ્વનાથ
સ
તેમણે સંસ્કૃતમાં જ સાહિત્ય સર્જન કરી સ ંતોષ કે મહત્તા માની નથી, પરન્તુ પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ ઉંચા પ્રકારનું સાહિત્ય બનાવ્યું છે, એ ખરેખર ખુશી થવા જેવુ છે. તેમની ગુજરાતી ભાષામાં પણ ગુણ અલંકાર અને રસની છટા ખાસ ધ્યાન ખેંચનારી છે, પણ આ સ્થળે તે વિષય નહિ હોવાથી તેને પરિચય આપી શકતા નથી.
જેમ બીજા વિદ્વાન કવિ અને વીરપુરૂષોના જીવન વિષે છુટા છવાયા અનેક પ્રકારના ઉલ્લેખથી જગમાં તેમના જીવન વિષે અનેક માન્યતાએ ફેલાએલી હાય છે તેમ શ્રી યશવિજયજીના જ્વન વિષે પણ અનેક કિવદન્તીએ ચાલતી હતી અને ચાલે છે. હજુએ તેમના સાંગાપાંગ જીવન વિષે ખાસ સામગ્રી મલી નથી. અત્યારસુધી તેમનુ ઐતિહાસિક દૃષ્ટિએ સ ંપૂર્ણ અને વિશ્વસ્ત જીવનચરિત્ર લખાયું નથી.
ઘેાડા સમયથી મુજસવેલી નામના એક નાનકડા ગુજરાતી ભાષામાં લખાયેલ ગ્રંથ મલ્યા છે. બાલસાહિત્યના લેખક ભાઇ ધીરજલાલ ટોકરશીએ અમદાવાદના શાંતિસાગર્જીના ભંડારમાંથી પ ભગવાનદાસ દારા પ્રસ્તુત ગ્રંથની પ્રતિ મેળવી છે. તેઓએ આ સંબધી આલોચનાત્મક એક પુસ્તક તૈયાર કરવા મને કહ્યું, પણ હું ખીજાં સાહિત્યક કાર્યોમાં ગુંથાયેલા હોવાથી ચા સમય તે કાર્ય જલ્દીથી કરી શકે નહિ, તેથી જ્યારે જૈનયુગના ભૂતપૂર્વ
For Private and Personal Use Only