SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશસ્વત્ સાગરગણિ સાધુ પાસે સાધુઓ શિષ્યની જેમ આજ્ઞામાં રહેતા ને ભણતા. શ્રી યશસ્વત સાગર ચાર મુવિટીની પ્રશસ્તિમાં લખે છે કે તેમના ગુરૂના ગુરૂ શ્રી કલ્યાણસાગર શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા, શ્રી યશસ્વત સાગર પિતાની સ્યાદામુકતાવળીના દરેક સ્તબકના (ચારેના) અંતમાં શ્રી ચારિત્રસાગરને બહુ માનપૂર્વક ઉલ્લેખ કરે છે. કઈ સ્થળે તેમને ગુરૂ કહે છે. કોઈ સ્થળે મહાન વિદાન જણાવે છે કોઈ સ્થળે રત્નત્રિતયજ્ઞાન દર્શન ચારિત્રના દેનાર આલેખે છે. એનાથી એમ તર્ક થાય છે કે કાં તે તેઓ આપણા ગ્રન્થકારના વિદ્યાગુરૂ હશે, કાં દાદા ગુરૂ અથવા સહુ પહેલા ધર્મમાં જોડનાર હશે. એ પણ નક્કી છે કે ગ્રંથકારના વખતમાં ચારિત્રસાગરજી ધ્યાત હતા અને તેમના દીક્ષાગુરૂ યશસાગર ઉપર તેમને સ્નેહ હતા, તે કરતાં ઘણે વધારે સ્નેહ ચારિત્રસાગર ઉપર શ્રી યશસ્વત સાગર રાખતા હતા. સ્યા. મુ. ન. ચોથા તબકના કર મા શ્લેકથી જણાય છે કે ચારિત્રસાગર જખર વિદ્વાન હતા. આપણું ચરિત્ર નાયકને ઘણેખરે અભ્યાસ એમની પાસે થયો હશે, એમ લાગે છે. શ્રી યશસ્વત સાગરને ભણવાની ઘણું ધગશ હતી. ન્યાય દર્શન શાસ્ત્ર ઉપર તેમને પ્રેમ અધિક હતા. તેમણે દર્શનના અનેક ગ્રંથ વાંચ્યા હશે. જેને જેના દેહનરૂપે તેઓએ અનેક ગ્રંથ લખ્યા છે. જેમ જુના ગ્રંથે છે તેવા મહેટા અને કઠીન ગ્રંથ લખવાને એમણે મોહ ન રાખે, પણ જેની જરૂર-ન્યુનતા છે, જે ઉપગમાં બધાને આવી શકે તેવા સરલ નાના અને સર્વ ઉપયોગી ગ્રંથ જ તેઓએ બનાવ્યા છે. જેને માં મુક્તાવલી અને તર્કસંગ્રહની ખોટ જતી હતી એટલે સ્વાદાદ મુકતાવળી, જૈની સપ્તપદાર્થો અને જૈન તર્ક ભાષા ૧ જુઓ સ્યાદ્વાદ મુક્તાવલી ૧૯૯ ક. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy