SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણહિલપુર-પાટણને ભૂતકાળ ૩૨૧ પાટણમાં ગંભીર વિષયના મહાન ગ્રંથની રચના કરી છે કે જે ગ્રંથનાં દર્શન સ્પર્શન અને અધ્યયનથી આજે પણ ગુજરાતની (પાટણની) વિદાને ઈર્ષ્યા કરે છે. કુમારપાલ અને વસ્તુપાલ તેજપાલ વિગેરે સાહિત્યપ્રેમીઓની ઉદારતાથી પાટણમાં અનેક ગ્રંથાલય (ભંડારે) સ્થાપિત થયા હતા, જેમાં જૈન અને ધર્મ કે વિજ્ઞાન, મંત્ર, તંત્ર ન્યાય કે કાવ્ય, વૈદ્યક. તિષ નિમિત્ત કે જ્યા તમામ વિષયનાં પુસ્તકે સંગ્રહીને લાખના ખર્ચથી લખાવીને રખાયાં હતાં. વિધર્મીઓના આક્રમણે પછી આજે પણ પાટણમાં તે જૂના ગ્રંથાલયો (જેનભંડારે) તેર હજાર જેટલા પ્રાચીન ગ્રંથે સાચવી શક્યા છે, એ ગુજરાતનું તે શું આખાય ભારતનું મોટું ભાગ્ય છે. પાટણની આ મોટામાં મોટી પુરાણી સમૃદ્ધિ છે. આ સ્થાવર સમૃદ્ધિથી લેભાઈને કે મુગ્ધ બનીને હજીયે અમેરિકા અને જર્મનીન, લંડન અને પેરિસના, ઈટલી અને નેવે જેવા દરિયાપારના દેશના મહાન પંડિતે રીલેસે ફરે પાટણની મુસાફરી કરવા આવે છે. ત્યાં રહી ભક્તિ અને વિસ્મયભર્યા હૃદયેથી આ ગ્રંથનાં દર્શન કરે છે, નેંધ લે છે અને ફોટાઓ પાડી તે ઉપર અનેક ધખળ કરે છે. નિબંધે અને મેટાં મોટાં પુસ્તક લખી પિતાની જાતને ગેરવવાળી માને છે, એ જાણી કયા ગુજરાતીને પાટણની મહત્તા વિષે માન ન ઉપજે? પાટણને નમસ્કાર કરવાનું કે મન ન થાય ? પાટણ ભૂતકાળમાં સાહિત્ય-વિદ્યાનું એક મોટું તીર્થ સ્થાન હતું. અત્યારે પાટણ આ વિષયમાં ઘણું પછાત પડયું છે. પિતાની પૂર્વકીર્તિને યાદ કરી પાટણે આ વિષયમાં વેગથી પ્રગતિ કરવી જોઈએ. જૂના સાહિત્યને રક્ષિત રાખી તેને લાભ લે તે વર્તમાન અને ભવિષ્યમાં પણ પાટણ ગૌરવવાનું રહેશે. પાટણની કળા અને સંસ્કૃતિ મધ્યાકાળમાં પાટણે કળામાં પણ ઘણું સારી પ્રગતિ સાધી હતી, For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy