SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બા હ ડ મે ૨ એમ “પ્રબંધ ચિંતામણિ” વગેરે ગ્રંથોથી જાણી શકાય છે. આ અથવા બીજા કોઈ “બાહડ”ના નામથી આ ગામ વસ્યું હશે. બાહડમેસ કયારે વસ્યું તે સંબંધી માહિતી પણ મને મળી નથી. છતાં તપાસ કરતાં જણાય છે કે બારમી સદીમાં તે આ નામનું નગર હૈયાત હતું જ. આ વાત નિમ્ન કેટલાંક પ્રમાણેથી સાબિત થઈ શકે એમ છે – (૧) વિધિપ (અંચલગચ્છ) ની મેટી પઢાવલી જે ગુજરાતીમાં છપાએલ છે, તેમાં લખ્યું છે કે-“શ્રી જયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૦૦૭ માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સેમકરણજીને તેના વંશજો સહિત પ્રતિબધી જૈન બનાવ્યા. વિ. સં. ૧૧૧૧માં મુગલોએ આ ભિન્નમાલને નાશ કર્યો ત્યારે તેના સેમકરણના) વંશના રાય બગા' ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા. ત્યાં પરમાર વંશને દેવડ રાજા, હતો.”-(પૃ. ૨૦૪) (૨) ઉદ્ધરણ નામને એક મંત્રી વિઠમની તેરમી સદીમાં થઈ ગયે. તે જૈન ધર્મ પાળનારે હતો. તેના પુત્ર કુળધરે બાહડમેમાં વાતારા નામનું જૈનમંદિર બનાવ્યાને ઉલેખ શ્રીક્ષમાલ્યાણકૃત ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળે છે.' આ ઉલ્લેખ એટલું તો નિશ્ચિત કરે છે કે બાહડમેર વિ. સં. ૧૧૧૧ પહેલાં વસ્યું હતું. १. उद्धरणमंत्री सकुटुम्बः खरतरगच्छीय श्रावकश्च बभूव । तस्य च कुलधरनामा पुत्रो जातः, येन बाहडमेरूनगरे उत्तुंगतोरणप्रासादः कारितः ખરતરગચ્છની અપ્રકાશિત પદાવલી, પ. ૧૨ For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy