________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧૫-૭-૬૩ ના રોજ કલાસવાર
મેમ્બરની સંખ્યા.
૨૭.
૩૨ ૧૩૩ ૫૮૬
આદ્ય મુરબ્બીશ્રી, ૫૦૦૦ થી વધુ રકમ ભરનાર મુરબ્બીશ્રી, ૧૦૦૦ થી વધુ રકમ ભરનારા સહાયક મેમ્બરે, ૫૦૦ થી વધુ રકમ ભરનારા લાઈફ મેમ્બરે, ૨૫૦ થી વધુ રકમ ભરનારા બીજા નંબરના જુના મેમ્બર, ૧૫૦થી વધુ રકમ ભરનાર કુલ મેમ્બરે
૭
રૂપિયા બસે પચાસ તથા રૂપિયા પાંચ વાળા મેમ્બરે લેવાનું હવે બંધ છે. ફક્ત રૂ. ૧૦૦૧ થી મુરબ્બીશ્રી માટે ૭૦ સીતેર જગ્યા ખાલી છે અને આદ્ય મુરબ્બીશ્રી રૂા. પ૦૦૧ થી દાખલ કરવામાં આવે છે.
મેમ્બરોની સંખ્યા પૂરતાં જ શાસ્ત્રો છપાય છે જેથી પાછળથી દાખલ થનારને સૂત્રે મળવા મુશ્કેલ છે માટે જીજ્ઞાસુ ભાઈઓ તથા બહેને અમારી વિનંતી છે કે તેઓ મુરબ્બીશ્રી અથવા આદ્ય મુરબ્બીશ્રીમાં પિતાનું નામ જદી મોકલી આપે.
રાજકોટ તા. ૧૫-૭-૬૩
નમ્ર સેવક, સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી.
For Private and Personal Use Only