SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir माताधर्मकथास्त्र कनकरथस्य राज्ञः पुत्रः पद्मावत्या देव्या आत्मनः कनकध्वजो नाम कुमारः अभिषेका) राजलक्षणसम्पन्नो मया कनकरथस्य राज्ञो 'रहस्सियं ' रहस्पिकं प्रच्छन्नं यथा स्यात्तथा संवर्द्धितः, एतं खलु यूयं महता २ राजाभिषेकेण अभिपिश्चत । पुनः सः सर्व च ' से ' तस्य — उढाणपरियावणियं' उत्थानपरियापनिकम् = राज योग्य अभिषेक द्वारा अभिषिक्त कर राज्य में स्थापित करें। इस तरह के उन ईश्वर, तलवर, माडम्बिक आदि सार्थवाह वगैरह के इस कथन रूप अर्थ को उस तेतलिपुत्र अमात्य ने स्वीकार कर लिया और स्वीकार करके कनकध्वज कुमार को उसने नहा धुवाकर सर्वालंकारों से विभूषित किया। विभूषिक करके फिर वह उसे उन ईश्वर तलवर आदिकों के समक्ष ले आया । लाकर के उनसे उसने ऐसा कहा-(एस गं देवानुप्पिया ! कणगरहस्स रपणो पुत्ते पउमावईए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपन्ने मए कणगरहरस रणो रहस्सियं संबङ्किए एयं णं तुम्भे महया महया रायाभिसेएणं अभिसिंचह) हे देवोनुप्रियो ! यह कनकरथ राजा का पुत्र है जो पद्मावती की कुक्षि से जन्मा है। इसका नाम कनक-वज कुमार है। अभिषेक के योग्य है और राजलक्षण संपन्न है । मैंने इसको कनकरथ राजा से छिपा कर पालापाषा है और वृद्धिंगत किया है। इसे आपलोग बडे भारी राजयोग्य अभिषेक के साथ राज्य में स्थापित कीजिये। ( सव्वं च से કે જેથી અમે તેને રાજ્યસને અભિષેક કરી શકીએ. આ રીતે અમાત્ય તેતલિપુત્રે તે ઈશ્વર, તલવર, માંડબિક, સાર્થવાહ વગેરેના કથનને સ્વીકાર્યું અને સ્વીકારીને તેણે કનકધ્વજ કુમારને સ્નાન કરાવ્યું અને ત્યારપછી બધા અલંકારોથી તેને શણગાર્યો. ત્યારબાદ અમાત્ય તેતલિપુત્રે સુસજજ થયેલા કુમારને ઇશ્વર, તલવર વગેરેની સામે લાવ્યું અને તેઓને કહ્યું કે – ( एसणं देवाणुपिया ! कणगरहस्स रण्णो पुत्ते पउमावईए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपन्ने मए कणगरहस्स रणो रहस्सियं संवड़िए एयं णं तुम्भे महया महया रायाभिसेएणं अभिसिंचह) “ હે દેવાનપ્રિયે ! આ કનકરથ રાજાનો પુત્ર છે અને પદ્માવતી દેવીના ગર્ભથી આનો જન્મ થયે છે. કનક્વજ કુમાર આનું નામ છે. આ કુમાર રાજ્યાસને બેસાડવા યોગ્ય તેમજ રાજલક્ષણેથી યુક્ત છે. રાજા કનકરથને આ બાબતની જાણ નથી, મેં આનું પાલન તેમજ રક્ષણ છુપી રીતે કર્યું છે પામે ભારે મહેસૂવની સાથે આ કુમારને રાજગાદીએ બેસાડે. For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy