________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पाताधर्मकथा कृत्वा 'जाव पच्चप्पिणंति' यावत् प्रत्यर्पयन्ति-घोषणां कृत्वा-कृष्णस्य वासुदेवस्यान्तिके ते कौटुम्विकपुरुषा निवेदयन्ति-द्वारवत्यां नगर्या सर्वत्र घोषणाकता. ऽस्माभिरिति । 'पंडुस्स जहा' पाण्डोर्यथा यथा पाण्डो पस्य वर्णकस्तथाऽत्रापि बोध्यः । यथा पाण्डूराजा द्रौपद्याः श्रुतिं यावत् प्रवृत्तिं न लब्धवान्, तथा कृष्णवासुदेवोऽपि द्रौपद्याः श्रुत्यादिकं न प्राप्तवानिति भावः । ततः ख कृष्णो वासुदेवः अन्यदा-अन्यस्मिन् कस्मिंश्चित् समये 'अंतो' अन्तः-स्वपासादे अन्तःपुरगतोऽबरोधे यावद् विहरति । 'इमं च णं' अस्मिन् समये च खलु 'कच्छुल्लए' कच्छुलको नारदो यावत् समवसृतः= गगनतलादवतरन् कृष्णसद्मनि समागतः यावत् निषध-उपविश्य गगनतलादवतरन् कृष्णसमनि समागतः, यावत् निषध-उपविश्य लिये कृष्ण वासुदेव ने अपने कौटुम्बिक पुरुषों को आदेश दिया कि वे भी द्वारावती में इसी तरह की घोषणा करें। अपने राजा की आज्ञानुसार उन्हों ने छारावती में घोषणा करदी और इस की खबर पीछे कृष्ण वासुदेव को कर दी। यहां अवशिष्ट वर्णन पांडु राजा के जैसा वर्णन है वैसा ही जानना चाहिये । अर्थात् घोषणा कराने पर भी द्रौपदी की किसी भी प्रकार की खबर वगैरह का कोई भी समाचार पांडु राजा को नहीं मिला वैसा कृष्ण वासुदेव को भी नहीं मिला (तएणं) तब (से कण्हे वासुदेवे अन्नया अंतो अतेउरगए ओरोहे जाव विहरह इमं च णं कच्छुल्लए जाव समोसरए) वे कृष्ण वासुदेव एक दिन की बात है कि अपने अन्तः पुर के प्रासाद के भीतर अन्तःपुर की स्त्रियों के साथ बैठे हुए थे कि इसी समय वे कच्छुल्ल नाम के नारद आकाश मार्ग से માટે કૃષ્ણ વાસુદેવે પિતાના કૌટુંબિક પુરુષને આજ્ઞા કરી કે તેઓ પણ દ્વારાવતી નગરીમાં આ પ્રમાણે જ ઘેષણ કરે. પોતાના રાજાની આજ્ઞા પ્રમાણે તે લેકેએ દ્વારવતી નગરીમાં ઘોષણા કરી અને ઘોષણાનું કામ થઈ ગયું છે તેની ખબર પણ કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચાડી દીધી. અહીં અવશિષ્ટ વર્ણન પાંડુ રાજાનું જેવું છે તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ. એટલે કે ઘેષણ કર્યા પછી પણ પાંડુ રાજાને દ્રૌપદી દેવીની કોઈ પણ જાતની ખબર કે સમાચાર મળ્યા નહિ તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવને પણ કઈ પણ સમાચારે ઘોષણ माह भन्या नहि. (तएण) त्यारे ( से कण्हे वासुदेवे अन्नया अंतो असे. सरगए ओरोहे जाव विहरइ, इमंच णं कच्छुल्लए जाव समोसरए ) से हवसनी વાત છે કે તે કૃષ્ણ વાસુદેવ પિતાના મહેલની અંદર રણવાસની સ્ત્રીઓની સાથે બેઠા હતા તે વખતે કચ્છલ નામે નારદ આકાશ માર્ગથી ઉતરીને ત્યાં
For Private and Personal Use Only