________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५८
वाताधर्मकथासूत्रे
"
चारनिन्दया भविष्यत्यकरणेन निराकृतम् अनयोः कर्मधारये प्रतिहत प्रत्याख्यातं ततो नस्तत्पुरुषः, न प्रतिहतप्रत्याख्यातम् - अप्रतिहतप्रत्याख्यातं न प्रतिहतं नाषिप्रत्याख्यातं पापकर्म येन सोऽप्रतिहतप्रत्याख्यातपापकर्मा, इति कृत्वा - एवं मत्वा 'नो आढाई' नो आद्रियते, नो परिजानाति = नानुमोदयति नो अभ्युत्तिष्ठति नो पर्युपास्ते स्म || सू०२४ ॥
है वह विरत है। ऐसा जो नहीं होता है वह अविरत है - विरति से रहित है। वर्तमान काल में जिसमें पापकर्मों को स्थिति और अनुभाग के हास से नाश कर दिया है, तथा पूर्वकृत अतिचारों की निंदा से भविष्यत् काल में अकरण से जिसने उन्हें निराकृत कर दिया है ऐसा प्राणी प्रतिहत प्रत्याख्यात पापकर्म कहलाता है । ऐसा जो नहीं करता है - पापकर्मों को न प्रतिहत करता है और न प्रत्याख्यात करता है - वह अप्रतिहत प्रत्याख्यात पापकर्मा है । अष्टादश कर ग्राह्य (करसे युक्त) जो होता है वह ग्राम है। स्वर्ण आदि की उत्पत्तिकी खाने जिसमें हो वह आकर है । जिसमें अठारह तरह का टेक्स कर नहीं लगता है वह नगर है। जहां पर वणिकूजनों का निवास हो वह निगम है। धूली का प्राकार जिसमें होता है-अर्थात् धूलि के परकोटे से जो घिरा होता है वह खेट है । कुत्सित नगर का नाम (कर्बट है- जहां एक अढाई कोस के अन्तराल में ( चारों दिशा से ) ग्राम आदि नहीं पाये जाते हैं वह मडम्ब है। जहां पर स्थलमार्ग से एवं जल मार्ग से भाण्ड ( वस्तु ) आते हैं वह द्रोणमुख है । जल पन्तन और स्थलपत्तन के भेद से पतन दो प्रकार का होता है। जहां तापसलोग निवास करते हों वह
પાપકર્માને સ્થિતિ અને અનુભાગના હાસથી નાશ કર્યો છે તેમજ પૂર્વ કૃત અતિચારાની નિંદાથી ભવિષ્યકાળમાં અકરણથી જેણે તેમને નિરાકૃત કરી દીધા છે એવું પ્રાણી પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્માં કહેવાય છે. એવું જે કરતા નથી એટલે કે જે પાપકમેનેિ પ્રતિહત કરતા નથી અને પ્રત્યાખ્યાત પણ કરતા નથી તે અપ્રતિ હત પાપકમાં છે. જેમાં સામાન્ય માણસેા વસે તે ગ્રામ છે. સેાના વગેરેની ખાણા જ્યાં હાયતે આકર છે. જેમાં કાઇપણ જાતના વેરે નાખવામાં આવતા નથી તે નગર છે. જ્યાં વાણીયાઓને નિવાસ હાય તે નિગમ છે. માટીની ભીંત ચામેર અનાવેલી હાય તે ખેટ છે. કુત્સિત નગરનું નામ કટ છે. જ્યાં અઢિ ગાઉ સુધીમાં ચારે તરફ ગ્રામ વગેરે હાતાં નથી તે મડખ છે. જ્યાં સ્થળ સાથી અને જળ માથી વાહના આવે છે તે દ્રોણુમુખ છે. જલપત્તન
For Private and Personal Use Only