SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शाताधर्मकथाजस्त्रे अकृत्स्नप्रवर्तकानां अकृत्स्नसंयमप्रवृत्तिमतां विरताविरतानां देशविरतीनां श्रावकाणाम् एप द्रव्यस्तवः खलु युक्त एव । किंभूतोऽयमिस्याह-संसार प्रतनुः करण: संसारक्षयकारकः इत्यर्थः । ननु व्यस्तवो हेयः प्रकृत्यैवासुन्दरः स कथं श्रावकाणां युक्तः ? । इत्याशङ्क्याह-कूपदृष्टान्त इति___ यथा लोके केऽपि जलाभावतस्तृष्णाकुलाः पिपासापनोदनाद्यर्थ कूपं खनन्ति ते कूपखनका मृत्तिकाकर्दमादिभिश्च मलिना भवन्ति, पश्चात् तदुद्भवेन जलेन तेषां तृष्णायास्तथा मृत्कर्दममलस्य च नाशो भवति तदनन्तरमपि ते तदन्ये च श्रवणों के लिये उपादेय भी पुष्प आदिकों द्वारा भगवान की पूजा स्वरूप द्रव्यस्तव साधुओं के लिये हेय ही है । क्यों कि साधु सर्व आरंभ और परिग्रह के सर्वथा त्यागी हैं-श्रावक नहीं वे देश विरति संपन्न हैं। अतः उनके लिये द्रव्यस्तव संसार का क्षय कारक माना गया है कूप का दृष्टान्त देकर भाष्यकार ने इस शंका का परिहार किया है कि जिस प्रकार जल के अभाव से पिपासा को दूर करने के लिये कोई २ मनुष्य कूप को खोदते हैं और उसे खोदते समय मिट्टी और कीचड़ से मलिन भी हो जाते हैं परन्तु पश्चात् उस कूप में निकले हुए जल से वे उस कीचड़ और लगी हुई मिट्टी को साफ कर देते हैं और समय २ पर अपनी पिपासा की भी शांति करते रहते हैं। दूसरे और भी लोक उससे लोभ उठाते हैं। इस प्रकार उस जलयुक्त कुएँ से खोदने वाले व्यक्तियों को तथा और भी अन्यजनों को समय २ पर अनेक प्रकार से लाभ होता रहता है। ठीक इसी तरह इस द्रव्यस्तव में जो कि संयम कूवदिटुंतो।) (भाष्यकार ४२ ) २मा प्रमाणे :युं छे श्राने माटे 61. દેય હોવા છતાં પુષ્પ વગેરે વડે ભગવાનની પૂજા સ્વરૂપ દ્રવ્યતવ સાધુઓના માટે તે ત્યાજ્ય જ છે, કેમકે સાધુ સર્વ આરંભ અને પરિગ્રહના સંપૂર્ણપણે ત્યાગી હોય છે. શ્રાવક નથી, તેઓ દેશ વિરતિ સંપન્ન છે. એટલા માટે તેમને સામે રાખીને વિચાર કરીએ તો દ્રવ્યસ્તવ સંસારને ક્ષય કરનાર માનવામાં આવ્યો છે. કૂપનું દૃષ્ટાંત આપીને ભાગ્યકારે આ શંકાને દૂર કરી છે કે જેમ પાણીના અભાવને લીધે પીડાઈને તરસ મટાડવા માટે કેટલાંક માણસો વાવ દે છે અને તે વખતે તેઓ માટી અને કાદવથી ખરડાઈ જાય છે પણ ત્યાર પછી વાવમાંથી નીકળતા પાણીથી જ તેઓ કીચડ તેમજ શરીરે ચટેલી માટીને સાફ કરી નાખે છે અને વખતો વખત પોતાની તરસ પણ મટાડે છે. બીજા પણ કેટલાક લોકે તેનાથી લાભ મેળવે છે. આ રીતે તે પાણી ભરેલી વાવથી For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy