SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हाताधर्मकथा यथा भगवती सूत्र--(श० २५ उ० ७) " धम्मे झाणे चउम्चिहे पण्णत्ते, सं जहा-आणाविचए" अवायविचए, विवागविचए, संठाणविचए ॥ छाया-धर्मध्यानं चतुर्विधं प्रज्ञप्तम् । तद् यथा-आज्ञाविचयः, अपायविचयः, विपाकविचयः, संस्थानविचयः। अत्र प्रसङ्गवशाद् आज्ञाविचय एव व्याख्यायते आज्ञाविचयश्च-आज्ञायाः पर्यालोचनं, आज्ञा-सर्वज्ञप्रणीत आगमः, तामाज्ञामित्थं विचिनुयात् पर्यालोचयेत् - पूर्वापरविशुद्धमतिनिपुणामशेषजीवकाहिता हैं उन में सर्व प्रथम आज्ञाविचय को जो कहा है उसका कारण यही है कि शेष तीन पायों ( भेदों ) में प्रधान है। भगवती सूत्र श. २५ उ७ में देखो यह वर्णन इस प्रकार से हुआ है-धम्मे झाणे चउन्विहे पण्ण से, तं जहा-आणाविचए, अवायविचए, विवागविचए, संठाणविचए । अर्थ-धर्मध्यान ४ प्रकार का है (१) अज्ञाविचय (२) अपायविचय (३) विपाकविचय (४) संस्थानविचय।। - प्रसंगवश यहां आज्ञाविचय पर विवेचन किया जाता है-तीर्थकर प्रभु की आज्ञा का विचय-पर्यालोचन-विचार करना सो आज्ञाविषय है सर्वज्ञ कथित आगम का नाम आज्ञा है । उस आगमरूप आज्ञा का इस प्रकार से विचार करना चाहिये-यह प्रभु प्रतिपादित आगम पूर्वापर विरोध रहित होने से विशुद्ध है, प्रत्येक सूक्ष्म अन्तरित और दरार्थ के प्रतिपादन करने में अतिनिपुण है, प्रत्येक जीवों का यह हितकारी તેઓમાં સૌ પ્રથમ આજ્ઞા વિચયને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું કારણ એ જ છે કે બાકી રહેલા ત્રણ ઉપભેદેમાં તે મુખ્ય છે. ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૭ માં એના માટે જવું જોઈએ. ત્યાં આનું વર્ણન કરવામાં આવ્યું छे-धम्मे झाणे चउविहे पण्णत्ते, त जहा-आणाविचए, अवायविचए, विवाग विचए, सठाणविचए ॥ अर्थ-यमध्यानना या२ २ छ. (१) माझा-वियय, (२) अपाय वियय, (3) वि वियय, (४) संस्थान पिय. પ્રસંગવશ અહીં આજ્ઞાવિચય વિષે વર્ણન કરવામાં આવે છે. તીર્થકર પ્રભુની આજ્ઞાને વિચય–પર્કોચન-વિચાર કરે તે આજ્ઞાવિચય છે. સર્વજ્ઞકથિત આગમનું નામ આજ્ઞા છે. તે આગમરૂપ આજ્ઞાને આ રીતે વિચાર કર જોઈએ કે આ પ્રભુ પ્રતિપાદિત આગામ પૂર્વાપર વિરોધ રહિત હોવા બદલ વિશુદ્ધ છે, દરેક સૂક્ષ્મ અંતરિત અને ધરાર્થના પ્રતિપાદન કરવામાં For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy