________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
विगो टीका० ० १६ द्रौपदीची सद्भावात् । तथा-शाश्वतः शाश्वतगतिकारणत्वात् । यद्वा-यतो नित्यस्तस्माच्छाश्वत हति । अयमेव धर्मः श्रद्धेयो ग्राह्यश्चेत्यत्र हेतुं प्रदर्शयन् विशेषणान्तरमाहसमेत्य इत्यादि । लोकं षट् जीवनिकायं दुःस्वदावानलान्तःपतितं, समेत्य केवलज्ञानेन प्रत्यक्षतया विज्ञान, खेदज्ञैः सर्वप्राणिदुःखाभिहस्तीर्थकरैः प्रवेदितः= आदिष्टः । 'प्रवेदितः' इत्यनेन धर्मोऽयं मया न स्वमनीषया कल्पितः' इति च सुधर्मस्वामिना शिष्यमुद्दिष्य सूचितम् । अनुयोगद्वारेयह शाश्वत माना गया है अथवा हेतु हेतुमद्भाव से भी यों कह सकते हैं कि जिस कारण से यह नित्य है इसी कारण से यह शाश्वत माना गया है । अतः प्रत्येक मुमुक्षु जीवों द्वारा यह धर्म श्रद्धेय श्रद्धा करने योग्य एवं ग्राह्य-आराधन करने योग्य है इस विषय में पूर्वोक्तरूप से सूत्रकार हेतु को कथन कर उस धर्म की प्ररूपणा करने के कारण का प्रदर्शन करते हुए " समेत्य लोकं खेदज्ञैः प्रवेदितः" कहते हैं कि समस्त प्राणीयों के दुःखों के वेत्ता केवलज्ञानी प्रभु ने इस षट्जीव निकायरूप लोक को प्रत्यक्षरूप से साक्षात् दुःखरूपी दावानल से जलता हुआ देखकर इस शुद्ध, शाश्वतिक धर्म का कथन किया है।
भावार्थ-अनंत सांसारिक दुःखो से संतप्त समस्त संसारी जीवों को साक्षात् हस्तामलकवत् देखकर दुःखों से उनके उद्धार के निमित्त वीतराग केवलज्ञानियोंने ही इस धर्म की प्ररूपणा की है। मैं ने अपनी
ओर से इसका कथन नहीं किया है। इस प्रकार श्री सुधर्मास्वामी अपने शिष्य जम्बुस्वामी को समझाते हैं। વામાં આવ્યું છે. અથવા હેતુ-હેતુ મભાવથી પણ એમ કહી શકાય છે કે જે કારણને લઈને આ નિત્ય છે તે કારણથી જ આ શાશ્વત માનવામાં આવે છે. એથી દરેક મેક્ષને ઈચ્છનારા છ વડે આ ધમ શ્રદ્ધય-શ્રદ્ધા કરવા
ગ્ય અને ગ્રાહ્ય આરાધવા લાગ્યા છે. આ વિષે સૂત્રકાર પૂર્વોક્ત રૂપે હેતુનું ४यन 30 ते धर्मनी ५३५ ४२ai " समेत्य लोकं खेदज्ञैः प्रवेदितः " : છે કે બધા પ્રાણીઓનાં દુઃખને જાણનારા કેવળજ્ઞાની પ્રભુએ આ ષજીવનિકાય રૂપ લેકને પ્રત્યક્ષ રૂપમાં સાક્ષાત્ દુખ રૂપી દાવાનળમાં સળગતા જોઈને શુદ્ધ, શાશ્વતિક ધર્મનું કથન કર્યું છે–
ભાવાર્થ-સંસારના બધા જીવોને અનંત સાંસારિક દુખેથી હસ્તામલકાવત્ સંતપ્ત જોઈને તેમના ઉદ્ધાર માટે વીતરાગ કેવળજ્ઞાનીઓ એ જ આ ધર્મનું નિરૂપણ કર્યું છે. મેં પિતાની મેળે આ કથન કર્યું નથી. શ્રી સુધર્મા સ્વામી પિતાના શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે સમજાવે છે.
For Private and Personal Use Only