________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नगारधामृतवषिणी टी० अ० १५ नंदिफलस्वरूपनिरूपणम् 'हिस्से को जो भिक्षा वृत्ति से ले जाते हैं उनका नाम चरिक है । मार्ग में गिरे हुए फटेचिटे वस्त्र को लेकर जो पहिनते हैं उनका नाम चीरिक है। चमड़े को जो अपने पहिरने के उपयोग में लाते हैं वे 'चर्म खंडिक है । दूसरे के द्वारा लायी गई भिक्षा से जो अपना निवौंह करते हैं घे भिक्षोण्ड हैं । अपने शरीर पर जो भस्म लपेटे रहते है वे पांडुरंग हैं । बैल को लेकर जो दूसरों के घरों से अनाज मांगते हैं वे गौतम है। दिलीप राजा की तरह जो गायकी सेवा करने में लगे रहते है-जब वह बैठती है तब वे बैठते हैं-वह खड़ी होती है तो वे भी खडे हो जाते हैं इत्यादि रूप से गोचर्यानुकारी जो जन होते हैं वे गोव्रतिक हैं। गृहस्थ धर्म ही श्रेष्ठ है, इस प्रकार मान कर जो उसमें रह रहते हैं वे गृहिधर्म चिन्तक है। जैसे-गृहस्थाश्रम के समान 'धर्म न हुआ है और न आगे होगा ही। जो शूरवीर मनुष्य होते हैं वे ही इसे पालते हैं । पाषंड धर्म को पालने वाले मनुष्य शरवीर नहीं हैं किन्तु वे तो क्लीव-नपुंसक हैं . ऐसी इनकी मान्यता होती है। अविरुद्ध शब्द का अर्थ विरुद्ध नहीं रहते हैं सवका समानरूप से विनय करते हैं। विरुद्ध शब्द का अर्थ अक्रियावादी है । ये अक्रिया बांदी परપહેરે છે તેનું નામ ચીરિક છે. ચામડાને જે વસ્ત્ર તરીકે પહેરવામાં કામમાં લે છે તે ચર્મ ખંડિત છે. બીજાઓ વડે લાવવામાં આવેલી ભિક્ષાથી જે પિતાનું ઉદર પિષણ કરે છે તે ભિક્ષેડ છે. પિતાના શરીર ઉપર જે રાખ ચોળે છે તે પાંડુરંગ છે. બળદને સાથે લઈને જેઓ બીજાઓના ઘરોથી અનાજ માંગે છે તેઓ ગૌતમ કહેવાય છે. રાજા દિલીપની જેમ જેઓ ગાયની સેવા કરવામાં વ્યસ્ત રહે છે જ્યારે ગાય બેસે છે ત્યારે તેઓ બેસે છે, જ્યારે ગાય ઊભી થાય છે ત્યારે તેઓ પણ ઊભા થઈ જાય છે વગેરે રૂપમાં જેઓ ગોચયૌનકારી જન હોય છે તેઓ ગોવ્રતિક કહેવાય છે. ગૃહસ્થ ધર્મજ ખરેખર ઉત્તમ ધર્મ છે આમ ચક્કસ પણે માનીને તેમાં દત્ત ચિત્ત રહે છે તેઓ ગૃહિધર્મચિંતક છે. જેમકે–ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયા નથી અને આગળ ભવિષ્યમાં થવાની સંભાવના પણ નથી. જેઓ શૂરવીર માણસો હોય છે તેઓ જ આ અમન પાલન કરે છે. પાખંડ ધર્મને પાલન કરનારા માણસો શૂરવીર નથી પણ તેઓ તે નપુસક છે. ગૃહસ્થીઓની આ જાતની માન્યતા હોય છે. અવિરુદ્ધ શબ્દનો અર્થ કિયાવાદી છે. કેમ કે એઓ કઈ પણ માણસથી વિરુદ્ધ આચરણ કરતા નથી તેઓ બધાની સાથે સરખી રીતે વિનયપૂર્ણ વ્યવહાર કરે છે. વિરુદ્ધ શબ્દનો અર્થ અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લેકે પલક જેવી અવસમાં
For Private and Personal Use Only