________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवषिणी टीका अ० १२ स्वातोदकविषये सुबुद्धिदृष्टान्तः महादनीयं ज्ञात्वा हृष्ट-तुष्टः बहुभिः । उदगसंभारणिज्जेहिं ' उदकसंभारणीयैःजलसुगन्धकरणयोग्यैः केतकीपाटलादिद्रव्यैः ' संभारेइ ' संभारयति = संस्कार पति संभारयित्वा जितशत्रोः राज्ञः 'पाणियघरयं' पानीयहारकं यस्य हस्ताद्वारा पानीयं पिबति तं शब्दयति, शब्दयित्वा एवमवादीत्-त्वं च खलु हे देवानुप्रिय ! इदमुदकरत्नं गृहाण, गृहीत्वा जितशत्रोः राज्ञो भोजनवेलायाम् उपनय । ततः खलु पानीयहारकः सुबुद्धिकस्य = सुबुद्धिनामकामात्यस्य एतमर्थ-राज्ञः पानीयउदगसंभारणिज्जेहिं संभारेइ संभारित्ता जियसत्तूम्स रणगो पाणिय. घरियं सहावेइ, सहावित्ता एवं वयासी-तुमंच णं देवाणुप्पिया इमं उदगयणं गेण्हाहि २ जियसत्तूस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि) इसके बाद वह सुबुद्धि अमात्य जहाँ वह उदक रत्न था वहां गया । वहां जाकर उसने उस उदकरत्न को हाथ में लेकर चखा । चख कर जब उसे यह ज्ञात हो चुका कि यह उदक रत्न वर्णादि से युक्त यावत् सर्वेन्द्रिय गात्र प्रल्हादनीय बन गया है तो वह बहुत ही आनन्दित एवं संतुष्ट हुआ बाद में उसने उस जल को सुगंधित करने वाले केतकी पाटल (गुलाब) आदि द्रव्य से संस्कारित किया-संस्कारित करके फिर उसने जितशत्रु राजा को जो पानी पिलाने वाला भृत्य था उसे बुलाया घुलाकर उससे ऐसा कहा-हे देवाणुप्रिय ! तुम इस उदक रत्न को लो-और लेकर जब जितशत्रु राजा के भोजन करने का समय होवे तब इसे उनके पास ले जाना । (तएणं से पणियपरिय सुबुद्धियसंभारेइ संभारित्ता जियसत्तस्स रण्णो पाणियघरियं सदावेइ, सद्दावित्ता एवं वयासी-तुमं च णं देवाणुप्पिया इमं उदगरयणं गेहाहिर जियसत्तस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि)
ત્યારપછી અમાત્ય સુબુદ્ધિ જ્યાં દિકરત્ન (પાણી) હતું ત્યાં ગયે. ત્યાં જઈને તેણે ઉદકરત્ન (પાણી)ને હથેળી ઉપર લઈને ચાખ્યું. ચાખ્યા બાદ તેને એમ લાગ્યું કે ખરેખર આ ઉદકરત્ન (પાણી) વર્ણ વગેરે ગુણોથી યુક્ત યાવતુ બધી ઇન્દ્રિયે અને શરીરને આનંદ પમાડે તેવું થઈ ગયું છે ત્યારે તે ખૂબ જ પ્રસન્ન અને સંતુષ્ટ થયું ત્યાર પછી તેણે પાણીને સુવાસિત કરનારા કેતકી પાટલ (ગુલાબ) વગેરે દ્રવ્યોથી પાણીને સંસ્કારિત કર્યું. પાણીને સંસ્ક રિત કર્યા બાદ અમાત્યે જીતશત્રુ રાજાને પાણી પીવડાવનાર નેકરને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! રાજાને જમવાને વખત થાય ત્યારે તુ આ ઉદકરત્ન (પાણી) તેમની પાસે લઈ જજો.
(तएणं से पणियधरिय सुबुद्धियस्स एयमट्ठ पडिमुणेइ, पडिमुणित्ता त
For Private And Personal Use Only