________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ द्वादशमध्ययनं प्रारभ्यतेगत मेकादशमध्ययनं, साप द्वादशनारभ्यते, पूर्वस्मिन्नध्ययने चारित्रस्याराधकत्वं तद् विराधकत्वं च प्रोक्तम् इह तु उदकदृष्टान्तेन मलोमसपरिणामपरिणमितान्तः करणानामपि भव्यानां सुगुरुपरिकर्म तत्राविराधकत्वं भवतीति प्रदश्यते. अत्रेदमादिसूत्रम्-'जइणं भंते' इत्यादि । __मूलम् -जइणं भंते ! समणेणं जाव संपत्तेणं एकारसमस्स नायज्झयणस्स अयम० बारसमस णं नायज्झयणस्स के अहे पण्णत्ते ?, एवं खलु जंबू ! तेणं कालेणं२ चंपा नाम नयरी पुण्णभद्दे चेइए जितसत्त राया धारिणीदेवी, अदीण
धारहवां अध्ययन प्रारंभ"
जितशत्रु राजा सुबुद्धि प्रधान का वर्णन ग्यारहवां अध्ययन समाप्त हो चुका अब बारहवां अध्ययन प्रारंभ होता है। इसका पूर्व अध्ययन के साथ इस प्रकार से संबन्ध है-पूर्व अध्ययन में जो जीव चारित्र का पालन करता है वह आराधक और जो इससे विपरीत भाव वाला होता है वह विराधक है यह प्रकट किया गया है। अब इस अध्ययन में उदक के दृष्टान्त से यह प्रकट किया जायगा कि जिन भव्य जीवों का अन्तः करण मलीन परिणामों से परिणत हो रहा है-परन्तु उनमें यदि सुगुरु परिकर्मता-गुण विशेष का ग्रहण करना है तो उससे वहाँ चारित्राराधकता आ जाती है 'जहणं भंते !' इत्यादि ।
જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનનું બારમું અધ્યયન. અગિયારમું અધ્યયન સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે બારમું અધ્યયન પ્રારંભ થાય છે. આને પહેલાં અધ્યયનની સાથે આ પ્રમાણે સબંધ છે કે પહેલાંના અધ્યયનમાં જે જીવ ચારિત્રનું પાલન કરે છે તે આરાધક અને જે એના વિપરીત ભાવવાળે હોય છે તે વિરાધક છે એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. આ અધ્યયનમાં ઉદકના દૃષ્ટાંતથી આ વાતનું સ્પષ્ટીક ણ થશે કે જે ભવ્ય જીવોનું અન્તઃકરણ (અંતર) ખરાબ પરિણામેથી પરિણત થઈ રહ્યું છે, પણ તેમનામાં જે સુગુરુ પરિકમેતા ગુણ વિશેષનું ગ્રહણ કરવું છે તે ત્યાં ચારિત્રાराहता मावी जय छे. ज इणं भंडे इत्यादि
For Private And Personal Use Only