________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६६०
शाताधर्मकथाजस्त्रे __ अत्रार्थे भगवान् पूर्वहानिदृष्टान्तमाह - हे गौतम ! 'रे जहानामए' तद्यथा-नामकम्-यथा च बहुलपक्षस्य = कृष्णपक्षस्य ‘पाडिवयाचंदे ' प्रतिपपचन्द्रः पूर्णिमाचन्द्र प्रणिधाय-अपेक्ष्य, 'प्रणिधाये' ति 'अपेक्ष्ये' त्यर्थकमव्ययम् ' पूर्णिमाचन्द्रापेक्ष्येत्यर्थः हीनः = न्यूनः, वर्णेन-शुक्रतारूपेण, हीनः चंदे पुण्णिमा चंदं पणिहाय हीणो वण्णेण हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुईए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं ) हे भदंत ! जीव किस प्रकार से बढते हैं और किस प्रकार से घटते हैं ? जीव द्रव्य की अपेक्षा अनंत होने से और प्रदेश की अपेक्षा प्रत्येक जीव द्रव्य असंख्यात प्रदेश वाला होने से सदो अवस्थित परिणाम वाला कहा गया है-अतः इस स्थिति में न तो उस की वृद्धि हो सकती है और न उस की हानी ही । किन्तु यहां जो इस प्रकार का प्रश्न किया गया है उस का मत इस प्रकार है, कि जब आत्मा में क्षात्यादि गुणों की वृद्धि हो जाती है तो उन की वृद्धि से " जीव बढ़ता है" ऐसा मान लिया जाता है और जब इन्हीं आत्मिक गुणों की वृद्धि आत्मा में नहीं होती है-किन्तु हानि रहती है तो इस से जीव में हानि हो रही है ऐसा मान लिया जाता है । इसी अपेक्षा को लेकर यह प्रश्न किया गया है । अब भगवान् हानि को स्पष्ट करने के लिये पहिले उसे ही दृष्टान्त द्वारा समझाते हैं -वे कहते हैं-हे गौतम ! जैसे पक्खस्स पाडिवया चंदे पुणिमाचंद पाणिहाय हीणो वण्णेणं हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुईए छायाए पाए ओयाए लेस्साए मंडलेणं)
હે ભદંત ! જી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે એ છા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનંત હોવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રવ્ય પ્રમદાવાળે હોવાથી હંમેશા અવસ્થિત પરિણામવાળે કહેવામાં આવ્યું છે. એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ, પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેનો મતલબ આ પ્રમાણે છે કે જ્યારે આત્મામાં ક્ષાંતિ વગેરે ગુણે વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી
જીવ વૃદ્ધિ પામે છે” આમ માનવામાં આવે છે અને જ્યારે એ જ આત્મિક ગુણોની વૃદ્ધિ આત્મામાં થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માંડે છે ત્યારે
જીવમાં હાનિ થઈ રહી છે” એવું માનવામાં આવે છે. આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલાં દિષ્ટાંત વડે સમજાવતાં કહે છે કે હે ગૌતમ ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચંદ્ર
For Private And Personal Use Only