SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मगारधर्मामृतवषिणी टी० अ० ९ मान्दिदारकचरितनिरूपणम् १५५ .. दाख निस्तारको गुरुः । यथा देवीमोहितर्जिनरक्षितस्तथा-अविरतिमोहितमतिमुनिः। यथा शैलकरूपाश्वपृष्टच्युतो जिनरक्षितस्तथा गुरूपदिष्टज्ञानादिपश्चाचार भ्रष्टो मुनिः । यथा रत्नादेव्या तीक्ष्णकरवालेन गगने खण्डशः कृतं तदङ्गं परितः प्रक्षिप्तं नानाविधमकरादि श्वापदसंकुले समुद्रे पतति तथा-अविरत्या विषमपरिणामेन नरकावासे खण्डशः कृतं शरीरमनुभवन्नसौ जन्मजरामरणाधनन्तदुःखसमाकुले संसारे निपतति । यथा देवी कृतोपसगैरक्षुब्धो जिनपालितः स्वस्थान जीवितरहता है । जिस प्रकार देवी के हाथ से छुडाने वाला वहां शैलक यक्ष कहा गया है इसी प्रकार यहां भी धर्म के उपदेशक एवं अविरति परिणाम जनित दुःखसे निस्तारक ये गुरुजन प्रकट किये गये हैं । जिस प्रकार जिन रक्षित देवी के द्वारा मोहित किया गया हमें कहो गया है उसी प्रकार यहां भी अविरति के द्वारा मोहित मुनिजन समझाये गये हैं । जिस प्रकार शैलक रूप अश्व की पीठ पर से जिन रक्षित च्युत हुआ प्रकट किया गया है उसी प्रकार गुरूपदिष्ट ज्ञानादिक पांच आचार से भ्रष्ट बना हुआ मुनि यहां हमे समझाया गया है । जिस प्रकार रत्ना देवी की तलवार से खंड २ किये गये जिन रक्षित के अंग उपांग इधर उधर प्रक्षिप्त होकर नाना विध मक गदिश्वापद से संकुल हुए समुद्र में गिरे हैं उसी प्रकार अविरति के विषम परिणाम से नरकावास में खंड २ किये गये शरीरका अनुभव करतो हुआ भी यह जीव जन्म, जरा, और मरण, आदि अनन्त दुःखों से व्याप्त हुए संसार में पतित होता है। जिस प्रकार रयणा देवी कृत उपसगों से अक्षुब्ध આપણે જે તેમ અહીં પણ ધર્મના ઉપદેશક અને અવિરતિ પરિણામ જનિત દુઃખમાંથી મુક્ત કરનારા ગુરૂજને પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ દેવીના મેહવાશની લપેટમાં પડેલે નરક્ષિત છે તેમજ અહીં પણ અવિરતિ વડે મોહિત થયેલા મુનિઓ જોવામાં આવે છે. જેમ રૌલક યક્ષ રૂપી ઘેડાની પીઠ ઉપરથી ખસી પડેલા છેતરક્ષિતનું વર્ણન ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે તેમજ આ સંસારમાં પણ ગુરૂપદિષ્ટ જ્ઞાન વગેરે પાંચ આચારોથી ભ્રષ્ટ થયેલે મુનિ સમજે જોઈએ જેમ રત્નાદેવીની તલવારથી કકડા થયેલા જનરક્ષિતનાં અંગે ઉપાંગે ઘણી જાતના મગર વગેરે જીવથી વ્યાપ્ત સમુદ્રમાં આમતેમ ફેંકવામાં આવ્યા છે તેમ જ અવિરતિના વિષમ પરિણામથી નરકવાસમાં શરીરના કકડાઓ કરવામાં આવે છે છતાં તે દુઃખને અનુભવતે આ જીવ જન્મ, જરા (ધડપણ) મરણ વગેરે અનંત દુઃખથી વ્યાપ્ત થયેલા આ સંસારમાં ફરી આવી પડે છે. જેમ રયણા દેવીના ઉપસર્ગોથી અક્ષુબ્ધ થઈને જીનપાલિત પિતાને ઘેર સકુશળ For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy