SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शाताधर्मकथाजसो __ यथा लाभार्थिनौ वणिजौ तथा शिवसुखार्थिनौ जीवौं । यथा समुद्रयात्रा तथा संसारयात्रा यथा रत्नद्वीपदेवता महापापा तथा अविरति रापातमुखा परिणामदुःखा। यथा - आघातस्थानभयं तथा जन्ममरणभयम् । यथा रत्नादेवी चरितानुभवी शूलारोपितपुरुषस्तथा अविरति परिणामबोधकं भयम् । पथा देवीहस्तानिस्तारकः शैलकयक्षस्तथा धर्मोपदेशकोऽत्राविरतिपरिणामजनित को प्राप्त करेगा। इस तहर हे आयुष्मंत श्रमणो ! जो हमारा निग्रंन्य श्रमण अथवा निग्रन्थ अमणी जन यावत् प्रवजित होता हुआ परित्यक्त मनुष्य भव संयन्धी कामभोगों का पुनः सेवन नहीं करता है वह जिन पालित की तरह इस संसार के पार पहुंचेगा। दृष्टान्त की योजना यहां इस प्रकार से कर लेनी चाहिये जिस प्रकार लाभ के अर्थी वणिक जन होते हैं उसी प्रकार शिव सुख के अर्थी जीव होते हैं । जिस प्रकार समुद्र यात्रा है उसी प्रकार संसार यात्रा है । समुद्र यात्रा में जैसे पापिनी रयणा देवी का मिलाप हुओ-उसी प्रकार इस संसार यात्रा में आपात सुख दायक और परिणाम में दुःखदायक अविरति का जीवों को समागम हो रहा है। वहाँ जैसे वध्यस्थान का भय जिन पालित एवं जिन रक्षित को हुआ, उसी तरह इस संसार यात्रा में भी प्रत्येक जीव को जन्म मरण का भय लगा हुआ है । जिस प्रकार रयणा देवी के चरित का अनुभवी वह शूलारोपित पुरुष हमें वहां दिखाई देता है इसी प्रकार यहां भी अविरति के परिणाम का बोधक भय हमें सतत सचेत करता - વિદેહમાં સિદ્ધિ ગતિ મેળવશે. આ રીતે હે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા નિગ્રંથ શ્રમજને પ્રવ્રજીત થઇને દીક્ષા વખતે ત્યજેલા મનષ્ય ભવ સંબંધી કામોનું ફરી સેવન કરતા નથી તે જીનપાલિતની જેમ આ સંસારને પાર થશે. આ દષ્ટાંતને અહીં આ રીતે બેસાડવું જોઈએ કે જેમ વણિકજને (વેપારીઓ) લાભને ઈચ્છનારા હોય છે તેમ શિવસુખને ઈચ્છનારા જ હોય છે. સમુદ્ર યાત્રાની જેમ જ આ સંસાર યાત્રા પણ છે. સમુદ્ર યાત્રામાં જેમ પાપણી રાણા દેવી મળી તેમ આ સંસાર યાત્રામાં શરૂઆતમાં સુખદાયક અને પરિણામમાં દુઃખદાયક અવિરતિનો સમાગમ જીવને થતો રહે છે. વધસ્થાનમાં જેમ જીનપાલિત અને જનરક્ષિત ભયગ્રસ્ત થયા તેમ આ સંસાર યાત્રામાં પણ દરેકે દરેક જીવને જન્મ-મરણની બીક રહે છે. જેમ રયણા દેવીને ફૂર વ્યવહારને અનુભવના શળી ઉપર લટકતે માણસ તેમણે જે તેમ આ સંસારમાં પણ અવિરતિના પરિણામને બેધક ભય આપણને સતત સાવધ કરતો રહે છે. જેમ દેવીની લપેટમાંથી મુક્ત કરનાર શિક્ષક યક્ષને For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy