SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भनगारधर्मामृतवषिणी टी० अ०८ कनकमयपुत्तलिस्वरूपनिरूपणम् १८७ वायोनिर्गमनं निः श्वासः तौ दूरूपावनिष्टौ यस्य स तथा, तस्य दरूपमूत्रपूतिकपुरीष पूर्णस्य-रूपेण पूतिकेन अनिष्टगन्धवता पुरीषेण पूर्णस्य, तथा तत्रशटनपटनविध्वंसनधर्मस्य-शटनं-कुष्ठादिरोगामुल्यादेः पतनं जरादिना शैथिल्यं, विध्वंसनं नाशः एते शटनादयो धर्माः स्वभावा यस्य स तस्य, कीदृशः परिणामो भविष्यति? अशनायाहारादुध्धृतस्यैकैकग्रासस्य प्रतिदिवसं प्रतिकृतौ प्रक्षिप्तस्य यदि पुरिस पुण्णस्स मडण पडण विद्धंसण धम्मस्स के रिसए परिणामे भवि. स्सा) इस औदारिक शरीर का पुद्गल परिणमन उसकी अपेक्षा भी अधिकतर अनिष्ट दुर्गध वाला नहीं होगा क्या ? अवश्य होगा-क्योंकी यह कफ का आश्रय भूत है । समय २ पर इससे वमन का निस्सरण होता रहता है । पित्त भी इस से निकलता रहता है । शुक्र, शोणित, एवं पीव इस में बाहिर बहता है। इसका जो श्वास और उच्छ्वास हैं वे महा दुरूप-अनिष्टनर हैं। यह दुरूप मूत्र एवं अनिष्ट गंध वाले मल से सदा भरा रहता है । यह शदन, पटन, तथा विध्वंसन धर्म वाला हैं । कुष्ठादि रोग द्वारा जो इस के अंगुलि आदि अवयव गिर जाते हैं उस का नोम शटन है । ज्वरादि अवस्था से जो इसमें शिथिलता आ जाती है उस का नाम पतन है। नाश होने का नाम विध्वंसन है। कारण इस का इस प्रकार है कि अशनादि रूप चतुर्विध आहार से उत्पन्न हुए एक २ ग्रास का जो प्रतिदिन इस प्रतिकृति में प्रक्षिप्त किया जाता है . ( इमस्स पुण ओरालिय सरीरस्स खेलासवस्स बत्तासवस्स पित्तासवस्स सुक्क सोणिय पूयासवस्स दुरूव उसासनीसासस्स दुरूवमुत्त पूइयपूरिस पुण्णस्स सडणपडण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ) । આ દારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં પણ વધુ અનિષ્ટ દુધવાળું થશે નહિ? અરે ! ચક્કસ થશે. કેમકે આ કફનું આશ્રય છે. આમાંથી વારંવાર વમનનું નિસ્સરણ થતું રહે છે. પિત્ત પણ આમાંથી નીકળતું રહે છે. શુક્ર, શેણિત (લોહી) અને પરૂ આમાંથી બહાર વહેતું રહે છે. આમથી એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ મૂત્ર અને અનિષ્ટ દુધવાળા મળથી હમેશા ભરાએલું રહે છે. આ શરીર શટન, પતન, તેમજ વિધ્વંસન ધર્મવાળું છે. કોઢ વગેરે રોગ વડે જે શરીરના આંગળી વગેરે અવયવો ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે. નાશ થવું તે વિધ્વંસન કહેવાય છેઆનું કારણ બતાવવામાં આવેલ કેળિયો જે એક એક કરીને દરરોજ આ પૂતળીમાં નાખવામાં આવ્યો છે. તે જ્યારે આવું તીવ્ર અનિષ્ટતર દુર્ગંધ For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy