SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ ज्ञाताधर्मकथासू प्राभृतं दिव्यं कुण्डलयुगलं चोपनयन्ति, चन्द्रच्छायनृपस्याग्रे स्थापयतीत्यर्थः । ततः खलु चन्द्रच्छायनृपोऽङ्ग राजस्तद् दिव्यं महार्थं कुण्डलयुलं च प्रतीच्छति = गृह्णाति, प्रतीच्छ्य गृहीत्वा तान् अरहन्नकप्रमुखान् नौकावाणिजकान् एवमवादीत् - वक्ष्यमाणकरके उसमें गाड़ी और गाड़ों से उत्तर २ कर अपने भांडों को रखा । दक्षिणनुकूल वायु के चलने पर फिर वे वहां से चले - और चलकर जहां चंपा नगरी के समीप में नौका के ठहरने का स्थान था वहां आकर उन लोगों ने लंगड़ डाल दिया अपनी नौका को ठहरा दिया । नौका को ठहरा कर फिर गाड़ी और गाड़ों को सज्जित कियासज्जित करने के बाद उसमें से गणिमादि वस्तुओं को उतार २ कर उन गाड़ी और गाड़ों में भरा-भर कर फिर वे महार्थ साधक प्राभृत (भेंट) को और दिव्य कुंडलयुगल को लेकर चंपा नगरी में प्रविष्ट हुए। वहां प्रविष्ट होकर जहां अंगदेशाधिपति चंदच्छाय राजा थे- वहां गये । (उवागच्छित्ता तं महत्थं जाव उवर्णेति, तरणं चंदच्छाए अंगराया तं दिव्वं महत्थं च कुंडलयुगलं पडिच्छइ ) वहां पहुँच कर उन लोगों ने उस महार्थ साधक भेंट को और कुंडलयुगल को राजा को भेट किया अंगदेशाधिपति चंदछाय राजा ने उस भेंट एवं दिव्य महार्थ कुंडल युगल को स्वीकार कर लिया- (पडिच्छित्ता ते अरहन्नकपामोad एवं वयासी ) स्वीकार करके फिर उसने उन अरहन्नक आदि તૈયાર કરીને ગાડીએ તથા ગાડાંઓમાંથી પેાતાના ભાંડેને તેમાં મૂકયા. દક્ષિણાનુકૂળ પવન વહેવા લાગ્યા ત્યારે તે ત્યાંથી ચાલ્યા અને ચ'પા નગરીની પાસે વહાણને ઉભું રાખવાની જગ્યા હતી ત્યાં લંગર નાખ્યુ અને વહાણ ઉભું રાખ્યું. વહાણ ઉભું રાખીને ગાડીએ અને ગાડાંઓને તૈયાર કરીને તેમાં ગણિમ વગેરે વસ્તુઓ વહાણમાંથી ઉતારીને મૂકી અને ત્યાર પછી મહા સાધક ભેટ અને દિવ્ય કુંડળની જોડ લઇને ચંપા નગરીમાં ગયા. ત્યાં જઈને જ્યાં 'ગદેશાધિપતિ ચંદૃચ્છાય રાજા હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता तं महत्थं जाव उवर्णेति तरणं चंदच्छाए अंगाराया तं दिव्वं महस्थं च कुंडलयुगलं पडिच्छर ) ત્યાં પહોંચીને તેઓએ મહાથ સાધક ભેટને તેમજ કુંડળની જોડ રાજાને ભેટ કરી. અંગદેશના રાજા ચંદછાયે પણ તે ભેટ તેમજ દિવ્ય महार्थ उजनी लेडने स्वीडअरी. ( पडिच्छित्ता त अरहन्तकपामोक्खे एवं वयासी) સ્વીકાર્યા બાદ તેણે અરહન્નક વગેરે સાંયાત્રિકાને આ પ્રમાણે કહ્યું— For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy