SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खाताधर्मकथाजस्त्र रक्षितानि भवन्ति स खलु इहभवे चैत्र बहूनां श्रमणानां४ चतुर्विधसंघस्य अर्चनीयः यावत् समाननीयो भवति यथा सा रक्षिता-धन्यसार्थवाहस्य तृतीया पुत्रवधूः। . रोहिणिकाऽप्येवमेव-रोहिणिकानाम्नी धन्यसार्थवाहस्य चतुर्थपुत्रवधूरपि पूर्व वदेव विया, नवरं विशेषस्त्वम्-श्रेष्ठिना समाहूय ' महत्तान् पञ्चशाल्यक्षतान् समर्पय' इत्येवं कथिता सती रोहिणिका श्रेष्ठिनं प्रत्याह-हेतात ! यूयं मयं सुबहुकम्-अनेकसंख्यकं , सगडीसागडं शकटीशाकटं शकटया लघुगाडिकाः शाकट-शकटसमूहः, शकटयश्च शाकटं चेत समाहारे शकटीशाकटम् अनेकगाडी शकट समूह 'दलह' दत्त-प्रयच्छत, येन शकट यादिनाऽहं 'तुम्भ ' युष्माकं तान् सुरक्षित रहते हैं तो वह इस भव में ही अनेक श्रमणादि जनों द्वारा तथा चतुर्विध संघ द्वारा अर्चनीय होता है यावत् संमान नीय होता है। जैसे वह धन्य सार्थवाह की तृतीय पुत्रवधू रक्षिता हुई है । ( रोहि णियावि एवं चेव नवरं तुम्भे ताओ ! मम सुबहुयं सगड़ी सागडं दलाह जेणं अहं तुन्भं ते पंच सालि अक्खए पडिणिज्जाएमि ) इसी तरह धन्य सार्थवाह की चौथी पुत्रवधू रोहिणी का भी चरित्र जानना चाहिये परन्तु इसमें जो विशेषता है-वह इस प्रकार है-जब धन्यसार्थवाहने चौथी अपनी पुत्रवधू रोहिणिका को बुलाया और घुलाकर उससे ऐसा कहा किमैने आज से गत पांचवे वर्ष जो तुझे पांच शालि-अक्षत दिये थे-उन्हें तुम वापिस मुझे आज दो-तब रोहिणिकाने उनसेकहा हे तात ! आप मेरे लिये अनेक छोटी गाडियां और बडी २ गाडियां दीजिये-कि जिनके द्वारा मैं आपके उन पांच शालि अक्षतों को भरપાંચ મહાવ્રતે સુરક્ષિત રહે છે તે આ ભવમાં તે અનેક શ્રમણે દ્વારા અર્ચ નીય હોય છે. યાવતું સન્માનનીય હોય છે, ધન્ય સાર્થવાહની ત્રીજી પુત્રવધુ રક્ષિતા જેમસન્માનીત થઈ તેમજ તે પણ સન્માનીત થાય છે. (रोहिणियावि एवं चेव नवरं तुम्भे ताओ ! मम सुबहुयं सगडीसागडं दलह जेणं अहं तुभं ते पच सालि अक्खए पडिणिज्जाएमि) ( આ પ્રમાણે હવે આપણે ધન્યસાર્થવાહની ચોથી પુત્રવધૂ રેહિણના ચરિત્ર વિષે પણ જાણવું જોઈએ. તેના ચરિત્રની વિશેષ વાત આ પ્રમાણે છે કે– જ્યારે ધન્યસાર્થવાહે પિતાની ચેથી પુત્રવધૂ હિણિકાને બેલાવી અને બોલાવીને તેને એમ કહ્યું કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને પાંચ શાલિકણે આપ્યા હતા તે મને પાછા આપે. ત્યારે રેહિણિકાએ તેમને કહ્યું. કે હે તાત ! તમે મને અનેક નાની મોટી ગાડીઓ આપે કે જેથી તમે આપેલા પાંચ શાલિકને તેમાં ભરાવીને અહીં લાવું અને તમને પાછા For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy