SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ स्थापत्यापुत्रनिष्क्रमणम् सूर्यइव दीप्ततेजाः परेषां क्षोभकत्वात् , सागर इव गम्भीरः उदारहृदयत्वात् , मन्दरहवाप्रकम्पः परीषहोत्सर्गरविचलितत्वात् , वृषभइव जातस्थामा गृहीतभारपार. गत्वात् , सिंह इव दुर्धर्षः उपसर्गमृगैः पराजेतुमशक्यत्वात् , वसुन्धरेव सर्वस्पर्शविसहः शीतोष्णादिसर्वसहत्वात् , सुहुताशन इव तेजसा ज्वलन तेजोलेश्यादिलब्धिमत्त्वात् , तस्य स्थापत्यापुत्रानगारस्य न कुत्रापि प्रतिवन्धो भवति । प्रतिन्बधो द्रव्यक्षेत्रकालभावभेदाच्चतुर्विधः, तत्र द्रव्यतः-सचित्ताचित्तमिश्रेषु, क्षेत्रतो ग्रामन गराऽरण्यादिषु, कालतः-समयावलिकादिषु, भावतः क्रोधभयहास्यादिषु । स से युक्त हो गये। दूसरे जीवों को क्षोभ करने वाले तेज से सम्पन्न होने के कारण ये सूर्य की तरह दीप्त तेजवाले बन गये ! उदार होने से सागर की तरह इन का हृदय गंभीर हो गया। परीषह और उप सर्गों से अविचलित होने के कारण ये सुमेरुकी तरह अप्रकंप बन गये। गृहीत भार को पार लगाने के कारण वृषभ की तरह ये विशिष्ट शक्ति शाली हो गये। उपसर्ग रूपी मृगों से पराजेतुं अशक्य होने के कारण ये सिंह की तरह दुर्धर्ष बन गये । शीत उष्ण आदि सब सहन करने के कारण ये वसुंधरा (पृथिवि) की तरह सर्व स्पर्शसह बन गये। तेओ लेश्यादि लब्धि संपन्न होने के कारण ये जाज्वल्यमान हुताशन (मग्नि ) की तरह विशिष्ट तेजसे चमकने लगे इन स्थापत्या पुत्र मुनिका कहीं पर भी प्रतिबन्ध नहीं था। यह प्रतिबन्ध द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा चार प्रकार का कहा गया है । द्रव्य की अपेक्षा सचित्त, अचित्त तथा मिश्र वस्तुओं में, क्षेत्र की अपेक्षा ग्राम, ક્ષોભ પમાડનાર તેજથી યુક્ત હોવાથી તે સૂર્યની પેઠે દીપ્ત તેજ વાળા થયા. ઉદાર હતા તેથી સાગરની જેમ તેમનું હૈયું ગંભીર થઈ ગયું. પરીષહે અને ઉપસર્ગોના આકરા પ્રહારોથી પણ તે વિચલિત થતા નહિ તેથી સુમેરુ પર્વત ની જેમ તે અપ્રકંપ થયા. સ્વીકારેલા કર્તવ્યના ભારને છેક સુધી પાર લઈ જવા માટે તે બળદ ની જેમ સવિશેષ શક્તિ શાળી થયા. ઉપસર્ગ રૂપી હરણે થી પરાજિત ન થવાથી તે સિંહની પેઠે દુધર્ષ થયા. ઠંડી, ગરમી વગેરે બધું સહન કરવાથી તે વસુંધરા (પૃથિવી) ની જેમ સર્વ સ્પર્શ થયા. તે વેશ્યા વગેરેની સિદ્ધિ યુક્ત હેવાથી તે સળગતા અગ્નિ ની જેમ સવિશેષ તેજથી પ્રકાશિત થયા. સ્થાપત્યા પુત્ર પ્રતિબંધ રહિત થયાં આ પ્રતિબંધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનું છે. દ્રવ્યની અપેક્ષાએ સચિત્ત, અચિત્ત તેમજ મિશ્ર વસ્તુઓમાં, ક્ષેત્રની દ્રષ્ટિએ ગામ, નગર, અરણ્ય (વન) For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy