________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪) " એકાકાર પ્રતીતિરૂપ સાધક (હેતુ)ને અભાવથી १. प्रथमक्षणोपाधिः-स्वजन्यविभागप्रागभाતે આકાશારિકત્વ ધર્મ જાતિ રૂપ નથી પણ છિન કર્મ પ્રથમક્ષધિઃ | જે ક્રિયારૂપ ઉપાધિરૂપ છે.
કર્મ જે વિભાગ ઉત્પન્ન કર્યા છે તે વિભાગના ૫. જાતિરૂપ સામાન્યથી ભિન્ન ધર્મ તે પ્રાગભાવવાળું જે તેજ કામ છે, તે વિભાગ ઉપાધિ. અર્થાત જાતિબાધક દોષને લીધે | પ્રાગભાવ વિશિષ્ટ કર્મ કહેવાય; એ કર્મ જેને જાતિ કહી શકાય નહિ, એવા ધર્મને પ્રથમ ક્ષણને ઉપાધિ છે. જેમ ઘટાદિક ઉપાધિ કહે છે. જેમ આકાશવ, કાલવ, મૂર્તદ્રવ્યોમાં જે ક્રિયારૂપ કર્મ ઉત્પન્ન થાય દિકવ, ભૂતત્વ, શરીરત્વ, ઈક્રિયત્વ, સામાન્ય છે, તે કર્મ બીજી ક્ષણમાં તે ઘડાને પૂર્વ ત્વ, અભાવત્વ, ઈત્યાદિક ધર્મ જાતિરૂપ નથી, દેશથી વિભાગ ઉત્પન્ન કરે છે. (ઘડાને પણ ઉપાધિરૂપ છે. જો કે ધર્મ માત્ર ઉપાધિ એક જગ્યાએથી લેઈ બીજી જગાએ મૂકતાં છે, અને તેથી દ્રવ્યત્વ, ગુણવ, કર્મવ એ આરંભમાં જે ક્રિયા થાય છે તેને ઉદ્દેશીને ત્રણ જાતિઓને પદાર્થ વિભાજક ઉપાધિ આ કથન છે.) તે વિભાગની ઉત્પત્તિ ક્ષણમાં કહે છે, તથાપિ અહીં ઉપાધિ શબ્દવડે જાતિથી તે વિભાગનો પ્રાગભાવ નાશ થઈ જાય છે. ભિન્ન ધર્મ સમજો.
માટે સ્વજન્ય વિભાગના પ્રાગભાવથી વિશિષ્ટ ૬. સાબૂત્રાઘવત્વે સતિ વાધનાવ્યા ૩પાધિ. થએલું તે કર્મ એકજ ક્ષણ રહે છે. જો કે જે પદાર્થ સાધ્યમાં વ્યાપક હોય, અને હેતુ- ' તે કર્મ પિતાની ઉત્પત્તિ ક્ષણથી પાંચમી રૂપ સાધનમાં અવ્યાપક હોય, તે પદાર્થ
ક્ષણમાં નાશ પામે છે, તથાપિ તેટલા વખત ઉપાધિ કહેવાય છે. જેમ “ પર્વત ધૂમવાળા
સુધી વિભાગનું પ્રાગભાવરૂપ વિશેષણ રહેવાનું છે, અગ્નિવાળો હોવાથી, રસોડાની પેકે.”
નથી, પણ તે કર્મની ઉત્પત્તિની બીજી જ જ્યાં જ્યાં ધૂમાડો હોય છે, ત્યાં ત્યાં લીલા
ક્ષણમાં તે વિભાગનો પ્રાગભાવ નાશ થઈ બળતણને સંયોગ અવશ્ય હોય છે, લીલા
જાય છે. વળી જે કે તે વિભાગપ્રાગભાવરૂપ બળતણના સંયોગ વિના ધૂમાડે થતો નથી.
વિશેષણ અનાદિ હોવાથી તે કર્મરૂપ વિશેષ્યની એ રીતે લીલા બળતણના સગને ઘૂમરૂપ સાધ્યનું વ્યાપકપણું છે. અને જ્યાં જ્યાં
ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન હતું, તથાપિ અગ્નિરૂપ સાધન હોય છે, ત્યાં ત્યાં લીલા
છે તે પૂર્વકાળમાં પેલું કર્મરૂપ વિશેષ્ય નહોતું, બળતણનો સચોગ નિયમથી હોતો નથી,
અને વિશેષણ તથા વિશેષ્ય બન્ને વિદ્યમાન અગ્નિથી તપેલા લોઢાના ગળામાં અગ્નિરૂપ
હોય તે જ “વિશિષ્ટ વ્યવરાર થઈ શકે સાધન છતાં પણ લીલા બળતણનો સંયોગ
છે, બેમાંથી એક હેય તે વિશિષ્ટ વ્યવહાર હોતો નથી. એ રીતે લીલા બળતણનો સંગ
થતું નથી માટે જે ક્ષણમાં કર્મ ઉત્પન્ન
થાય છે, તે ક્ષણમાંજ તે કર્મ, સ્વજન્યવિભાગ અગ્નિરૂપ સાધનનું અવ્યાપકપણે છે. માટે લીલા બળતણનો સંગ ઉપાધિ કહેવાય છે. તે
| પ્રાગભાવરૂપ વિશેષણ વડે વિશિષ્ટ થાય છે. અને લીલા બળતણના સંગરૂપ ઉપાધિ
છે તેથી સ્વજન્ય વિભાગ પ્રાગભાવ વિશિષ્ટ વાળો હોવાથી અગ્નિમ7 ( અગ્નિવાળા પ્રથમ ક્ષણની ઉપાધિરૂપતા સંભવે છે. હેવાપણું હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે.) ૨. બ્રિતિચક્ષા પધઃ-સ્વગામનાર
૩૫ એકજ કાળ ઉપાધિના પૂર્વસંતવિશિષ્ટ ગર્ચાવમા દ્વિતીયક્ષપાધિ: સંબંધથી ક્ષણાદિક વ્યવહારનો વિષય થાય ( આ વાક્યમાં શબ્દને અર્થ બને છે. માટે અહીં ક્ષણની ઉપાધીઓનું વર્ણન જગાએ “કર્મરૂપ ક્રિયા' એવો કરવાનો છે.) કર્યું છે.
| એ ક્રિયા વડે જન્ય જે વિભાગ છે, વિભાગ
For Private And Personal Use Only