SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨). उपयोगी-इष्टसिद्धिसाधनानुकूलव्यापारवत्। ३. स्वार्थबोधकत्वे सतीतरार्थबोधकत्वम् । - ઇષ્ટસિદ્ધિના સાધનને અનુકૂળ વ્યાપારવાળું. | જે સ્વાર્થનું બેધક હોઇને બીજા અર્થનું ૩પતિ-વિધિપૂર્વક સર્વ કર્મને સં- પણ બોધક હેય તે ઉપલક્ષણ. ન્યાસ તે ઉપરતિ. શ્વ—જે જે અધિકરણમાં જે જે ૨. જર્મા તલ્લાને જ દોષાનg ઈદ્રિય વડે જે જે પ્રતિયોગીના અભાવનું ઘૂળાકર્માદિમાં અને તેના સાધનમાં દોષ- પ્રત્યક્ષ થાય છે, તે તે અધિકરણમાં તે તે દર્શન પૂર્વક ઘણા એટલે દયાપૂર્વક તિરસ્કાર. ઇકિય વડે તે તે પ્રતિવેગીનું જે જ્ઞાન તેને ३. ज्ञानार्थविहितनित्याद्यागमजन्यकसंन्यासः। ઉપલબ્ધિ અથવા ઉપલંભ કહે છે. એ ઉપજ્ઞાનને માટે શાસ્ત્રમાં કહેલાં નિત્યાદિ વિહિત લધિના અભાવનું નામ અનુપલબ્ધિ અથવા કર્મને ત્યાગ. અનુપલંભ છે. ૩રતિપૂર્ણતા–સુષુપ્તિની પેઠે સઘળા - ૨. (સાંખ્ય મતે)-ચેતન પુરૂષના અવાપદાર્થોની જે વિસ્કૃતિ તે ઉપરતિપૂર્ણતાનો સ્તવ સંબંધવાળું વૃત્તિજ્ઞાન. જેમ-દર્પણમાં અવધિ છે. રહેલા માલિન્ય સાથે મુખને અવાસ્તવ કુતિwwwલૌકિક-વૈદિક સર્વ વ્ય. સંબંધ છે, તેમ ચેતન પુરૂષને બુદ્ધિની સાથે વિહારને અભાવ (ન હોવાપણું) તે ઉપરતિનું અવાસ્તવ સબંધ છે. એવા સંબંધથી ઉપફિળ છે. જેલું બુદ્ધિની વૃત્તિનું જ્ઞાન તે ઉપલબ્ધિ. 19તસાધન યમનિયમાદિક એ ૩પ – “પ’િ શબ્દ જુઓ.) ઉપરાંતિ (સંસારથી વિરામ પામવાપણુનું उपवायुपञ्चकम्-नागः कूर्मस्तथा देवदत्तસાધન છે.) श्चाथ धनंजयः । कृकलश्चेति विज्ञेयास्तथा पञ्चो- રતિસ્થપ-મનની બધી વૃત્તિ- જવાચવઃ છેલો નાગ વગેરે પાંચને ઉપવાયુ એને નિરોધ (રોકવાપણું ) એ ઉપરતિને કહે છે. જેમઃસ્વરૂપ છે. (૧) નાગ-ઓડકાર આણનારો વાયુ. રૂઢિા -ટાજિક સતિ ચાવર્ત- (૨( કૂર્મ-આંખને ઉઘાડમીંચ કરાવમુપક્ષળ ! જે લક્ષણ લક્ષ્યમાં કોઈક નારો વાયુ. વખત હેઇને વ્યાવર્તક હોય તે ઉપલક્ષણ (૩) કૃકલ-ભૂખ લગાડનારો વાયુ. કહેવાય. જેમકેઈએ પૂછ્યું કે, દેવદત્તનું (૪) દેવદત્ત-બગાસુ આણનારે વાયુ. ઘર કયું? તેના જવાબમાં બીજાએ કહ્યું કે, (૫) ધનંજય–બધા દેહમાં વ્યાપી રહેપિલું કાગડાવાળું (કાગડે બેઠે છે તે ઘર.) નારે અને મરણ પછી પણ દેહમાં રહેઅહીં કાગડે દેવદત્તના ઘરને બીજા ઘરથી ! નારે વાયુ. જૂ ૬ બતાવી આપનાર હોવાથી વ્યાવર્તક ઉપવાસ્થાન-માળ્યિોપાસના - તે છે, પણ તે કઇક વખતજ. (કેમકે રથિના આખ્યાનને અંતે તેનું ફળ, કાગડે તે ઘર ઉપર હંમેશ હેત નથી.) | માહાઓ, અને ઉપાસનાના પ્રકાર વગેરેનું માટે “કાગડો' એ દેવદત્તના ઘરનું ઉપલક્ષણ છે. | કથન તે ઉપવ્યાખ્યાન. २. स्वप्रतिपादकत्वे सति स्वेतरप्रतिपादकत्वम् । उपसंहार-सामान्यप्राप्तस्य विशेषे नियપિતાનું (લક્ષ્યનું) પ્રતિપાદક હોઈને પિતા- મનમા સામાન્યપણે પ્રાપ્ત થયેલા અર્થને નાથી અન્યનું પણ જે પ્રતિપાદક હોય તે વિશેષમાં નિયમે કરીને લાગુ પાડવો તે ઉપસંહાર. ઉપલક્ષણ. For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy