SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ઉમૂતપર્ણાનુનુંમૃતમ્ ( સેગ: )— જે તેજ તા સ્પર્શી ઉદ્ભૂત હોય અને રૂપ અનુશ્રુત હોય તે તેજ ઉદ્ભૂતસ્પર્શોનુભૂત રૂપવાળુ કહેવાય છે. જેમ-અગ્નિથી તપેલા પાણી વગેરેમાં જે તેજ છે તે. उपकरणम्- प्रधानसाधकम् । મુખ્ય વરતુને સિદ્ધ કરનાર ( મદદ કરનાર ) જે સાધન તે. ૩૫ાર:--સરિત્ઝામઃ । કોઇ કા થવામાં જે મુખ્ય કારણ હાય તેને મદદ કરનાર મીજા જે સાધના હાય સહકારી કહેવાય એવા સહકારીથી થતા લાભ તેને ઉપકાર કહે છે. ૨. કાર્યચચત્પાદનાર્થનાનુનુષ્યમ્ । કા ઉત્પન્ન કરવામાં કારણનું જે અનુગુણપણું તે. મુખ્ય કારણને અનુકૂળ હોય એવા ગુણા ઉત્પન્ન કરનારાં બીજાં સહાયક કારણા તે અનુગુણ કહેવાય છે. એ અનુચુપણું તે ઉપકાર. उपक्रमोपसंहारौ - प्रकरणप्रतिपाद्याद्वितीयવસ્તુની આચન્તયો: પ્રતિાનમ્ । પ્રકરણ વડે પ્રતિપાદિત અદ્રિતીય બ્રહ્મવસ્તુનું પ્રકરણના આદિમાં જે પ્રતિપાદન તે ઉપક્રમ, અને અંતમાં તેજ વસ્તુનું પ્રતિપાદન તે ઉપસંહાર છે. (બીજા કોઇ વિષયના પ્રતિપાદનમાં પણ એવીજ રીતે ઉપક્રમ અને ઉપસંહાર શબ્દો વપરાય છે) ઉપચાર:- સરળાવિ નિમિત્તેન થતદ્રાને તદ્દમિયાનમ્ । સાથે હાવાપણાના નિમિત્તથી જે જેવું ન હોય તેને તેવું કહેવું, એમ આખા ટાળામાં એક જણ છત્રીવાળા હોય તેને જોઇને પેલા છત્રીવાળા જાય છે' એમ બધાને છત્રીવાળા કહેવા એ ઉપચાર છે. ં ૨. શચાર્યસ્થાનેમન્વાર્યનેષનમ્। શબ્દના શકયાના ત્યાગ કરીને ખીજા અર્થનું જે ખેધન તે ઉપચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપાવત્વમ્—તરાવત્વમ્। બીજાના ઉપર જે આધાર રાખવાપણું તે. ૨. વરંવા સાક્ષાદા ત્યમ્ । સાક્ષાત, કે પરપરાવડે જે કા પછું તે. (કાને ઉપજીવક અને કારણને ઉપબ્ધ કહે છે) રૂપનોવો—પ્રયાય-નાકર. उपजाव्य-परंपरया साक्षाद्वा जनकत्वम् । જે પરંપરાથી કે સાક્ષાત્ કાર્ય નું જનક હાય તે. કારણુ ઉપજ્યના બે પ્રકાર છે. (૧) સ્વસત્તા પ્રધ્યેાજક, અને (૨) સ્વજ્ઞાન પ્રત્યેાજક. રવાળો શ્રહ્મચારી—વિવચન રુઢી-વ્યાપ્તિજ્ઞાનરૂપ અનુમાનની તઘચર્ચઃ વિવાહ કરવાની ઇચ્છા મનમાં હોવા છતાં જેણે બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તે ઉપક્રુર્વાણ બ્રહ્મચારી કહેવાય. उपजीव्योपजीवकभावसंगतिः - - - પ્રત્યક્ષ પ્રમાણુના નિરૂપણ પછી અનુમાન પ્રમાણનું નિરૂપણુ છે, તેમાં ઉપઅન્ય ઉપજીવક ભાવ સંગતિ છે. તેમાં ઉત્પત્તિ ચક્ષુ આદિક પ્રત્યક્ષ પ્રમાણ વડેજ થાય છે, માટે તે અનુમાન વિષે પ્રત્યક્ષ પ્રમાણમાં અનુમાનનું જે કાર્યપણું છે તે ઉપજીવકપણું છે, અને પ્રત્યક્ષ પ્રમાણમાં અનુમાનનું જે કારણપણું છે તેજ ઉપજીન્યપણું છે. આ પ્રમાણે ઉપજીગ્ ઉપજીવક ભાવ સંગતિવડે પ્રત્યક્ષ પ્રમાણ પછી અનુમાન પ્રમાણનું નિરૂપણ છે. (પ્રત્યક્ષ કારણુ અને અનુમાન કાર્યાં છે એમ સમજવું.) ज्ञानसत्वयाः प्रयोज्यप्रयोजकभावः । એક પદાર્થ જ્ઞાનના પ્રયાજક હોય અને બીજો જ્ઞાનના પ્રયાજ્ય હોય; તેમજ એક સત્તા બીજી સત્તાની પ્રયાજક હોય અને ખીચ્છ પ્રયાજ્ય હાય; એવી રીતે જ્ઞાન અને સત્તાનું ઘટે તેવી રીતે પ્રયાગને અનુસારે પ્રત્યેાજ્ય પ્રયેાજકપણું સમજવું. ઉપવેરાઃ—તિયનમુરેશઃ । હિતનું કથન તે ઉપદેશ. For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy