SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દાર્શનિક કોશ अ મવિભૂ-રામયીનયમ્ ।—જે કાને બનવાને માટૅ કારણની અપેક્ષા ન હાય તે કાર્ય · કારણાનધીન હેવાય; કારાનધીનપણું તે અસ્માપણું, ભાયા, સ્વગ્ન, મનેરથ, ઇત્યાદિમાં ‘ અકસ્માત્ત્વ’ રહેલુ છે. ૨, અનિશ્ચિત ધરાવવમ્ । જેના કારણને નિશ્ચય થઈ ન શકયા હાત તે. અકૃતામ્યામઃ-પૂર્વે નહિ સપાદન કરેલા ધ કે અધના સુખદુઃખરૂપ કુળની જે પ્રાપ્તિ તે, અસંતોષ તિ:-આત્મસાક્ષાત્કાર થતાં પહેલાં જેણે સગુણબ્રહ્મની સાક્ષાત્કાર થતાં સુધી ઉપાસના નથી કરી એવા જ્ઞાની પુરૂષ (સૂક્તત્વમ્-મૂતમ્। વૃથાપૂર્વ પક્ષાદિ કરનારા શિષ્યાદિને પણુ કઠોર વચન કલ્યા સિવાય એધ કરવાપણું. Acharya Shri Kailassagarsuri Gyanmandir બધાને સસ` કહે છે.) સંસ રહિત યથા જ્ઞાનને ઉત્પન્ન કરવાપણું તે અખંડત્વ (ૐ, ૬, ) अखण्डार्थत्वम् - अपर्यायानेकशब्दप्रकाशस्वे ક્ષતિ વિશિવમ્ ।—પર્યાયરૂપ ન હોય એવા અનેક શબ્દોવડે જે વસ્તુ પ્રકાશિત હોય ( ઍટલે જાવાતી હોય ), તથા વિશિષ્ટ ભાવથી રહિત હોય (એટલે વિશેષણથી વિશેષિત ન હોય) તે વસ્તુને અખડાવાળી કહે છે; અર્થાત્ તે વસ્તુમાં અખડાત્વ રહેલું છે, (એક અના અનેક શબ્દોને પર્યાય કહે છે, જેમ-ઘટ, કુંભ, કલશ, ઈ.) ઉદા॰ જેમહું સત્યજ્ઞાનનમ્યું પ્રક્ષ '' એમાં સત્યાદિ ત્રણ શબ્દો ઘટ, કુંભ, વગેરેની પેઠે પર્યાયરૂપ નથી પણ અપર્યાય છે; તેમ સત્યાદિ શબ્દો અનેક પણ છે; વળી જેમ નીત્યરું ( કાળુ કળ ) શબ્દમાં ૩પ જેમ ની” વિશેષણથી વિશિષ્ટ છે. તેમ સત્યાદ્રિ શબ્દો બ્રહ્મના વિશેષણરૂપ પશુ નથી, માટે સયાદ્રિ શબ્દો વડે જણાવાતા બ્રહ્મમાં અખડાવ છે ( કલ્પતરૂ ). ૨. अपर्यायशब्दानां संसर्गागोचर प्रमितिजनकत्वम अखण्डत्वम् - सजातीयविजातीयस्वगतभेયશચત્રમ્ ! સજાતીય, વિજાતીય, અને સ્વગત, એવા ત્રણ પ્રકારના ભેદથી રહિતપણું, ( સજાતીયાદિ શબ્દોનાં લક્ષણા તે તે શબ્દોમાં જોવાં. ) ૨. તત્પ્રાતિાિર્યમલઽત્ત્વમ્ । એટલે તેજ એક વસ્તુ માત્ર બતાવનારા જે અર્થ તે અખડા કહેવાય. જેમ, પ્રકૃષ્ટપ્રાશ્ચન્દ્રઃ (ઉત્તમ પ્રકાશવાળા ચંદ્ર ) એમાંના ઉત્તમ તથા પ્રકાશ શબ્દો ફક્ત ચદ્રરૂપ વસ્તુ માત્રનાજ ખાધ કરે છે. તેમ ‘સત્યજ્ઞાનાનંદ શબ્દો પણ બ્રહ્મવસ્તુનેજ ોધ કરે છે. માટે તે શબ્દોમાં અખ’ડત્વ છે, અને બ્રહ્મમાં અખડાવ' છે. અર્થાત્ સત્યજ્ઞાનાનંદ એ ભિન્ન શબ્દો ન હેાઈને એક પ્રાતિપદિક अखण्डोपाधिः- अनिर्वचनीयेो धर्मः अखજ્યેવાધિઃ। જે ધર્મનું કોઈ પ્રકારે નિવચન હાઈ શકે નહિ તે ધમ અખડાપાધિ કહેવાય છે; જેમ-પ્રતિયેાગીત્વ, અનુયાગિવ, આદિક ધર્મો અખડાપાધિ કહેવાય છે. તે અખડીપાધિ ધમ દ્રષ્યાદિ સપ્ત પદાર્થોથી અતિરિક્ત (ભિન્ન) જ રૂપ શબ્દ છે. ૭. સત્તાનાયિયાર્થજ્ઞાન- ધ હોય છે. અર્થાત્ તે દ્રવ્યાદિમાં અંતર્ભૂત હાતા નત્વમ્ । (તાવાત્મ્ય સંબંધ વિનાના ખીન્ન નથી. ( ન્યા પ્ર. ) લાર્જવમ્ । પર્યાયરૂપ ન હોય એવા શબ્દોવડૅ સસ સંબંધ રહિત પ્રમાજ્ઞાનનું ઉત્પન્ન થવાપણું તે અખડાત છે. (વિદ્યુલી), For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy