SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) આક્ષેપ –અનુમાન, અર્થપત્તિ, સમાન- ] થાપ:- જાન્યત્રથ: બીજાએ વિત્તિવત્વ એવા ત્રણ અર્થ “આક્ષેપ' ના કહેલી વાતને બીજી જગાએ કહેનારે. થાય છે. જેમ રહ્યાદિ-૩૫૪ ધાર્થધા પ્રાપ્ત (૧) મીમાંસને મતે–ઘટ પદની | થયેલા અર્થને બોધ કરનારી વાત. ઘટવ જાતિમાં શકિત માનીએ તે, “ઘટ’ પદ ! | મઝાઇમ-રામારમ્ શાબ્દી સાંભળનારને પ્રથમ ઘટવનો બોધ થયા પછી પ્રમાનું જે કરણ તે–શબ્દપ્રમાણ. . આક્ષેપથી એટલે અનુમાનથી તેને “ઘટ' ! ૨ ગોવિચિળીરાત્રચાવૃત્તિઃ આપ્ત વ્યક્તિનો બોધ થાય છે. જેમ–“ઘટત્વ એ પુરૂષે કહેલા અર્થવિષયક એવી શબ્દથી વ્યક્તિને આશરે રહેલું છે; જાતિ છે માટે; ઉત્પન્ન થયેલી વૃત્તિ. ઘટત્વ જાતિની પેઠે.” બાળાર્મ-તત્ત્વજ્ઞાન થયા પછી (૨) ભદ્રપાદને માટે–આક્ષેપને અર્થ કરેલાં કમને આગામી કર્મ કહે છે, અથવા અર્થપત્તિ છે. કેમકે જેમ દિવસે નહિ ભજન | વર્તમાન જન્મમાં કરેલાં કર્મને પણ આગામી કરનારા પુરૂષના શરીરનું પીનત્વ, રાત્રી ભોજન કર્મ કહે છે. વિના સંભવતું નથી, માટે રાત્રી ભોજનની વાર્થ--તસ્થાપ: I ઈ પણ મતનું કલ્પના કરાવે છે; તેમ ઘટવ જાતિ પણ ઘટ સ્થાપન કરનાર. વ્યક્તિ વિના અનુ૫૫ન (અસંભવિત) ૨ મગ્નવ્યાતા વેદના મંત્રોની વ્યાખ્ય. હવાથી ઘટ વ્યક્તિની કલ્પના કરાવે છે. એ કરનાર. રીતે અર્થપત્તિરૂપ આક્ષેપવડે ઘટ વ્યક્તિનું રૂ શનિનેતિ શાસ્ત્રાર્થમાના રથ ચર્ચા જ્ઞાન થાય છે. स्वयमप्याचरेद्यस्तु स आचार्य इति स्मृतः ।।१।। (૩) ગુરૂને મતે–આક્ષેપનો અર્થ જે શાસ્ત્રાર્થનું શોધન કરી તેનો સંગ્રહ કરે, તે સમાવિત્તિવેદ્યત્વ છે. જાતિ અને વ્યક્તિ શાસ્ત્રાર્થને આચારમાં મૂકે અને પોતે પણ તે બન્નેમાં જે એક જ્ઞાનની વિષયતા છે, તેને પ્રમાણે આચરે તે આચાર્ય કહેવાય. સમાનવિધિત્વ કહે છે. અર્થાત ઘટ પદથી આજ્ઞા-નિર્ચ મત્યારે ત્યાં પ્રત્યર્થએકકે વખતે ઘટવ જાતિ ઘટ વ્યક્તિ બંનેનો ! ચાવઃ | પિતાનાથી ઉતરતા દરજજાના જે બેઘ થાય છે. માટે સમાનવિત્તિવેદ્યત્વ એવો ! ભૂત્ય વગેરે, તેમને કૃત્ય વગેરેમાં પ્રવૃત્ત કરવા આક્ષેપને અર્થ છે. માટે જે વ્યાપાર તે. ४. स्वयमुक्तस्यार्थस्य किञ्चिन्निमित्तमभिसन्धाय | | આજ્ઞા – જ્ઞાનુસાઇ વર્માતાં ન પ્રતિવઃ સાક્ષેપઃ | પિતે કહેલા અર્થને કાંઈક આજ્ઞાને અનુસરીને કર્મ કરનારે તે. લગાર નિમિત્ત આગળ કરીને નિષેધ કરે આજ્ઞામા–વિષg pવાર માવ: ! તે આક્ષેપ. આજ્ઞા કરીને કહેલા એવા પિતાના વિષયમાં આવ્યતિત્વ-સુમિન્નત્વે સતિ સંધ્યા- પ્રવૃત્તિ ન કરવી તે. વેધપ્રસ્થમાં દુર્ વગેરે પ્રત્યયથી ભિન્ન આત્મળત્તિ –(વિજ્ઞાનવાદીઓને મતે) ઈને સંખ્યાબેધક પ્રત્યયપણું. વિજ્ઞાનાત્મન વાસ્થત રાજા માનમ્ શરીરની માથાનકૂ–પૂર્વવૃત્તવયનમ્ | પૂર્વ બનેલી અંદર રહેલું ક્ષણિક વિજ્ઞાન એ આત્મા છે. વાતનું કથન. તે વિજ્ઞાનરૂપ આત્માથી ભિન્ન કોઈ અંતર૨ વર્ષ થર્યયનના પિતે જોયેલા બહિર પદાર્થ છેજ નહિ. પણ બધા પદાર્થો અર્થનું કથન. તે વિજ્ઞાનના આકાર વિશેષ છે. માટે છીપમાં For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy