SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૯) અન્યતમઃ—— જ્યાવરણે) અનેમળ્યે નિર્ધાતિઃ । અનેકમાંથી જે એકને નિશ્ચય કર્યાં હાય તે. અન્યત:— વ્યાકરણમાં ) એમાંથી જે એકને નિશ્ચય કર્યો હોય તે. ३. स्वेतरयावत्प्रतियेागिभेदवत्त्वमन्यतमत्वम् । પોતાનામાંથી અન્ય તમામ પ્રતિયોગીના ભેદવાળું તે અન્યતમ. २. क्रियाभाववत्समवेतत्वे सति क्रियावत्स૨. ન્યાય અને મેવાવચ્છિન્નતિ-મવેવિભાગ: અન્યતરર્મવિભાઃ । જે વિભાચાગિતામેઃ । અનેક ભેદથી અછિન્ન પ્રતિગત્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં સમ ચેાગીપણાવાળા ભેદ, વૈત હોય છે, તથા સ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં સમવેત હાય છે, તે વિભાગ અત્યંતરક જ વિભાગ કહેવાય છે. જેમ– પક્ષીની ક્રિયા વડે ઉત્પન્ન થયેલા તે પક્ષીના ૪. તદ્ધિનä સતિ તદ્રિનવે સતિ તદ્રિ- પર્વતથી વિભાગ-પક્ષી અને પતના વિભાગ– નમિત્રમ્ । ચા ઘટટયુટ્ઠાન્યતમઃ । જેમ, ઘર, સ્વજનક પક્ષીની ક્રિયાના અભાવવાળા પપટ અને ઘર, એમાંનું અન્યતમ. એટલે ધટથી તમાં પણ સમવાય સંબધથી રહેલે છે, તથા ભિન્ન તથા પટથી ભિન્ન હોઇને ઘરથી પણક્રિયાવાળા પક્ષીમાં પણ સમવાય સંબધથી ભિન્ન એવું ભિન્નત્વ. અર્થાત્ એ ત્રણમાંનુંરહેલેા છે; માટે તે પક્ષી પર્વતના વિભાગ એક એવા અર્થ છે. અત્યંતર કર્મજ વિભાગ કહેવાય છે. अन्यतरकर्मजसंयोगः -- સચાગ એક દ્રવ્યની ક્રિયાવડે જન્ય હોય છે, તે અન્યતર કજ સંયોગ કહોય છે. જેમ-પતની સાથે જે બાજ પક્ષીના સંયોગ છે તે કેવળ બાજ પક્ષીની ક્રિયા વડે જન્ય છે, માટે એ સચાગ અન્યતર કજ સયાગ છે. ર. (ન્યાયમાં) ચાવચ્છિન્નપ્રતિયાશિવમેન્દ્: | એપણાથી અવચ્છિન્ન એવા પ્રતિયોગીના ભેદ ૨. મેવઢયામાંવવત્વમન્યરત્નમ્ । એ ( બન્ને ) ભેદના અભાવવાળુ તે અન્યતર. ४. एतद्भिन्नत्वे सत्येतद्भिन्ना यस्तदभिन्नસ્વમ્ । આનાથી ભિન્નપણું ને જે આનાથી પણ ભિન્ન હોય, તેનું ભિન્નપણું તે અન્યતરત્વ. જેમ ઘટ અને પટમાંથી અન્યતર, એટલે ઘટથી ભિન્ન હાઇને તેનાથી ભિન્ન જે પટ તેનું ભિન્નાણું. મતલબ કે ઘટથી ભિન્ન એવા પટનું ભિન્નત્વ ઘટમાં રહે છે, અને પટથી ભિન્ન એવા ઘટનું ભિન્નત્વ પટમાં રહે છે, માટે એ ભિન્નપણું તે અન્યતરત્વ છે. ૯. તમિમ્નસ્ત્રે સતિતમિનમિન્નત્વમ્ । તેનાથી ભિન્ન હાઇને, તેનાથી ભિન્નનું જે ભિન્નવ, છે અન્યતરત્વ. ( ઉપર લખેલા ખુલાસા પ્રમાણે જ સમજી લેવાનું છે. ) અન્યતરામઝાવમાઃ—જે વિભાગ એક દ્રવ્યની ક્રિયાવડે જન્ય હોય તે. જેમનિષ્ક્રિય પર્વતમાં રહેલા પક્ષોની ક્રિયા વડે Acharya Shri Kailassagarsuri Gyanmandir પક્ષીના તે પર્વતથી વિભાગ થાય છે, તે અન્યતરકજ વિભાગ કહેવાય. २. क्रियाभाववत्समवेतत्वे सति क्रियावत्स મન્ત્રત સંચો: અન્તર્મન સંથાઃ 1 જે સયાગ સ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં સમવાય સંબધે કરીને રહે છે; તથા સ્વજનક ક્રિયાવાળા દ્રવ્યમાં સમવાય સબંધે કરીને રહે છે, તે સયાગ અન્યતર કજ સયાગ કહેવાય છે. જેમ બાજ પક્ષીની ક્રિયા વડે જન્મ તે બાજ પક્ષીને પર્વત સાથે સયાગ છે. એ પક્ષીપતના સંચાગ સ્વજનક ક્રિયાના અભાવવાળા પર્વતમાં સમવાય સથી રહેલે છે; અને સ્વજનક ક્રિયાવાળા પક્ષીમાં પણ સમવાય સબંધથી રહેલે છે. માટે એ સાગ અન્યતર કજ સયાગ છે. अन्यथाख्यातिः - अन्याकारज्ञानस्यालम्बનમ્ । મૂળ પદાર્થનું અન્ય પદાર્થ રૂપે જ્ઞાન થવાનું જે આલંબન તે અન્યથાખ્યાતિ, For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy